• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– ભારત અમેરિકામાં 500 અબજ ડોલરનું રોકાણ કરશે

– ભારતીયોને અમેરિકાની ધરતી પર ઉગેલા ફળો અને શાકભાજી ખાવા મળશે, ભારતમાં મોકળું મેદાન ! 

– અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં કૃષિ અને ડેરી ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરાયું છે: પિયુષ ગોયલ

– અમેરિકાની ભારતમાં કૃષિ નિકાસ 2024માં 1.6 અબજ ડોલર, ભારતની કુલ કૃષિ નિકાસ 51 અબજ ડોલર

ન્યૂયોર્ક-વોશિંગ્ટન : ભારત અમેરિકાના ઇન્ડસ્ટ્રીયલ અને કૃષિ ઉત્પાદનો માટે વ્યાપક  પાયા પર ટેરિફ ઘટાડો કરવા માટે સંમત થયું છે. આ ફળો અને ઉત્પાદનોમાં કૃષિ અને શાકભાજીનો પણ સમાવેશ થાય છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીયરે આ ટ્રેડ ડીલને અમેરિકા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો ગણાવ્યો હતો. તેનાથી અમેરિકાના ખેડૂતો અને ઉદ્યોગો બધાને ફાયદો થશે. 

તેમણે જણાવ્યું હતું કે જો કે ભારત તેના સંરક્ષિત ક્ષેત્રો કેટલાક ક્ષેત્રોને સંરક્ષિત રાખવાનું છે અને અમેરિકા પણ તેના માટે સંમત થયું છે.

આ સિવાય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મંગળવારે જણાવ્યું હતું કે ભારત રશિયન ઓઇલની ખરીદી નહીં કરવા સંમત થયું છે. તેની સાથે પીએમ મોદી અમેરિકાના ચાવીરુપ ક્ષેત્રોમાં ૫૦૦ અબજ ડોલરનું રોકાણ કરવા સંમત થયા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે સરકારે સંસદમાં ખાતરી આપી હતી કે આ ડીલમાં બારતના ફૂડ અને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલે આ ડીલના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ડીલમાં કૃષિ અને ડેરી સેક્ટરના હિતોનું ખાસ રક્ષણ કરવામાં આવ્યું છે. તેની સાથે ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગો માટે પણ નવી તકોનું સર્જન થયું છે. તેમના માટે એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ હશે. તેના દ્વારા ભારતને તે મેક ઇન ઇન્ડિયામાં મદદ કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં કૃષિ અને પશુપાલન અત્યંત સંવેદનશીલ ક્ષેત્ર છે. તે ૭૦ કરોડથી પણ વધુ લોકોનો આધાર છે. વિકસિત દેશોમાં ખેતી એકદમ મિકેનાઇઝ્ડ અને કોર્પોરેટાઇઝ્ડ છે. હવે કૃષિ પર જો કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવે તો તેનો સીધો અર્થ એવા થાય કે વિકસિત દેશોના જંગી સબસિડી ધરાવતા ખેડૂતો તેમનું સસ્તુ અનાજ અને ઉત્પાદનો ભારતમાં ઠાલવશે. તેની ભારતીય ખેડૂતોની આજીવિકા પર વિપરીત અસર પડશે.

હાલમાં વિશ્વનો ૯૦ ટકા ફૂડ ટ્રેડ ફક્ત પાંચ બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં છે. આ કંપનીઓ પૂર્વનિર્ધારિત ભાવ નિયમન પદ્ધતિ માટે કુખ્યાત છે. હવે જો ભારત સંરક્ષણ ઘટાડે તો તેનો સીધો અર્થ એવો થાય કે ભારતીય ખેડૂતોને આ મહાકાય કંપનીઓના ભરોસે છોડી દેવામાં આવશે. તેના ઘણા વિપરીત આર્થિક અને રાજકીય પરિણામ આવી શકે. ભારત સરકાર માટે કૃષિ એક વિવાદાસ્પદ બાબત બની શકે છે.

અમેરિકાની ૨૦૨૪ની કૃષિ નિકાસ ૧૭૬ અબજ ડોલર હતી. આ નિકાસ તેની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસનો ૧૦ ટકા હિસ્સો છે.  જ્યારે ભારતમાં તેની નિકાસ ૧.૬ અબજ ડોલર હતી. તેની ચાવીરૂપ નિકાસમાં બદામ, પિસ્તા, સફરજન અને ઇથેનોલનો સમાવેશ થાય છે. તેની સામે ભારતની કુલ કૃષિ નિકાસ ૫૧ અબજ ડોલરની છે. આગામી ચાર વર્ષમાં તેને ૧૦૦ અબજ ડોલર કરવાનું આયોજન છે.  આ સિવાય ભારત કૃષિ પર ઊંચા ટેરિફ રાખી ડબલ્યુટીઓના કોઈ ધારાધોરણનો ભંગ કરતું નથી. 

અમેરિકામાં કૃષિ મોટાપાયા પર મિકેનાઇઝ્ડ છે અને તેને જંગી સરકારી સબસિડી મળે છે. અમેરિકા જેવા દેશ માટે ભારત જેવો દેશ બહુ મોટું બજાર છે. હાલમાં તો ભારતે કૃષિ બજારને ઊંચા ટેરિફ દરો વડે સંરક્ષિત રાખ્યું છે. તેના કારણે સ્થાનિક ખેડૂતોએ અવાંછિત સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો નથી. ભારત કૃષિ સેક્ટરને સંરક્ષિત રાખવા શૂન્યથી લઈને ૧૫૦ ટકા સુધીનો ઊંચો ટેરિફ રાખે છે. 

Next Post
મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

Recent News

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…
GUJARAT

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

Vav Tharad News: વાવ-થરાદના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં જ એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર...

Read more

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In