• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરારની જાહેરાત બાદ ટેરિફ સંબંધિત દબાણમાં ઘટાડા તથા બજેટમાં સરકારી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્ત બાદ વિકાસ અંગેની ચિંતા હળવી થતા અને ફુગાવો નીચા સ્તરે જળવાઈ રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે જ વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણયને પગલે હોમ, વ્હીકલ  સહિતની લોન પરના વ્યાજ દર અને ઈએમઆઈમાં ઘટાડો નહીં થાય. આગામી નાણાં વર્ષના પ્રારંભમાં મોંઘવારી વધવાના સંકેત અપાયા હતા. 

આગામી નાણાં વર્ષ માટેનું બજેટ જાહેર થયા બાદ રિઝર્વ બેન્કની આ પ્રથમ નીતિવિષયક બેઠક હતી. 

છ સભ્યોની એમપીસીએ સર્વાનુમતે ૫.૨૫ ટકા વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જાળવી રાખ્યું છે. ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો કરવાના સંકેત આપે છે.  રેપો રેટ યથાવત રખાતા બેન્કો લોનધારકોને હાલમાં વ્યાજદરમાં રાહત આપી શકશે નહીં એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના માલસામાન પરની ટેરિફ ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરતા દેશની બજારો તથા અર્થતંત્ર પરનું દબાણ હળવું થયું છે. 

બહારી પડકારો વધી ગયા છે, પરંતુ અમેરિકા સાથેના વેપાર કરારથી અર્થતંત્ર માટે સ્થિતિ સાનુકૂળ બની છે. ૨૦૨૫ના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં એમપીસીએ રેપો રેટ ૧.૨૫ ટકા ઘટાડી ૫.૨૫ ટકા સુધી લાવી દીધો છે. ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં પા ટકા ઘટાડો કરાયો હતો.

દેશમાં ફુગાવો નીચો રહ્યો છે અને અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તાણ અને વધી રહેલી અનિશ્ચિતતા છતાં મજબૂત વિકાસ અને નીચા ફુગાવા સાથે ભારતનું અર્થતંત્ર સાનુકૂળ સ્થિતિમાં છે. 

ફુગાવા સહ્ય સ્થિતિમાં છે અને આઉટલુક પણ નીચુ જણાઈ રહ્યું છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રા દ્વારા ત્રણ દિવસની બેઠકના અંતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. 

યુરોપ તથા અમેરિકા સાથે વેપાર કરારનો માર્ગ મોકળો થતા દેશની વિકાસ ગાથા લાંબા ગાળા સુધી ટકી રહેશે. 

જીડીપીની નવી શ્રેણી જાહેર થવાની હોવાથી રિઝર્વ બેન્કે આગામી સંપૂર્ણ નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજ જાહેર કરવાનું ટાળ્યું છે પરંતુ નવા નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકના જીડીપી અંદાજ એપ્રિલ-જૂનના ૬.૯૦ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બરના ૭ ટકા મૂકયા છે. વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. 

જોકે ફુગાવાનો અંદાજ પ્રથમ ત્રિમાસિક માટે ૪ ટકા અને બીજા ત્રિમાસિક માટે વધારી ૪.૨૦ ટકા કરાયો છે, જે મોંઘવારી વધવાના સંકેત આપે છે. કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવતા ફુગાવાનો અંદાજ ઊંચો મુકાયો છે. 

દરમિયાન બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે. 

નીતિવિષયકની નિર્ણયોની થાપણ પર અસરો ધીમી રહી છે અને થાપણ પરના વ્યાજ દરો નીચે જશે.

તાજેતરના વેપાર કરાર બાબતે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગવર્નરે જણાવ્યું હતું કે આ કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળવા સંભવ છે. છેલ્લા એક વર્ષમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કની નીણાં નીતિના મુખ્ય મુદ્દા

*  ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ સાથે મુખ્ય વ્યાજ દર ૫.૨૫ ટકા યથાવત રખાયો.

* આગામી નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિક માટેના જીડીપી અંદાજ વધારાયા.

* વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવો ૨.૧૦ ટકા રહેવા ધારણાં.

* આગામી નાણાં વર્ષના પ્રથમ  તથા બીજા  ત્રિમાસિકમાં ફુગાવો વધી અનુક્રમે ૪ ટકા અને ૪.૨૦ ટકા રહેવા અંદાજ.

* બજેટ દરખાસ્તો દેશના આર્થિક વિકાસ માટે સાનુકૂળ હોવાનો મત વ્યકત.

* કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ફુગાવો વધવાની ચિંતા.

*વેપાર કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાનો ગવર્નરનો મત. 

*નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે.

Next Post
બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank…

બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In