• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– મોદીની બે દિવસની મલેશિયાની મુલાકાત ભારતને ફળી

– ના ડબલ સ્ટાન્ડર્ડ ના કોઇ બાંધછોડ, આતંકવાદ મુદ્દે અમારો સંદેશો બહુ જ સ્પષ્ટ છે : મોદી – મલેશિયન પીએમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

– કરારોમાં જામનગરની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટનો પણ સમાવેશ કરાયો, નવા રિસર્ચ થશે

કુઆલાલંપુર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મુલાકાત થઇ હતી, આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૧ મહત્વના કરારો કરવામાં આવ્યા છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશોના સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક સહયોગને વધુ મજબૂત બનાવવા આ કરારો કરાયા હતા. આ કરારોમાં જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનો પણ સમાવેશ કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે મલેશિયાની મુલાકાતે છે, તેમની આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવે છે. વાતચીતમાં વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સુરક્ષા, સમુદ્રી સહયોગ, ઉર્જા, પર્યટન, સાંસ્કૃતિક આદાન પ્રદાન, ડિજિટલ અને નવી ટેક્નોલોજીના ક્ષેત્ર પર ચર્ચા થઇ હતી. મોદીની આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે કેટલાક એમઓયુ થયા છે જેમાં સુરક્ષા સહયોગ, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં ભાગીદારી, સેમિકન્ડક્ટર વિકાસ, સ્વાસ્થ્ય અને આરોગ્ય, ઇમર્જન્સી સર્વિસ અને ભ્રષ્ટાચાર વિરોધી સહયોગ સામેલ છે. 

મલેશિયામાં થિરુવલ્લુવર કેન્દ્ર સ્થાપિત કરાશે સાથે જ થિરુવલ્લુર શિષ્યવૃતિ આપવાની પણ જાહેરાત કરાઇ છે. જેનો ઉદ્દેશ્ય ભારતના વિખ્યાત કવી અને ફિલોસોફર થિરુવલ્લુવરનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ સાઇબરઝયા અને આઇટીઆરએ જામનગર વચ્ચે સહયોગને ખાસ બનાવવામાં આવશે. આ સમજૂતી જામનગરના આયુર્વેદિક સંસ્થાનમાં પરંપરાગત આયુર્વેદની સારવારને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. 

ડિજિટલ પેમેન્ટમાં એનપીસીઆઇ ઇન્ટરનેશનલ અને મલેશિયાની પેનેટ વચ્ચે દ્વિપક્ષીય પેમેન્ટ વ્યવસ્થા વિકસિત કરવા પર સમજૂતી થઇ છે. જેમાં યુપીઆઇને જોડવાની પણ યોજના છે બન્ને દેશો વચ્ચે આવા ૧૧ કરારો થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયામાં જાણિતા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતના વિકાસમાં સહયોગ બદલ તેમના વખાણ કર્યા હતા. આ ઉદ્યોગપતિઓમાં તેંગકુ મુહમ્મદ તૌફિક (પેટ્રોનસના સીઇઓ), બેરજાયા કોર્પોરેશનના સ્થાપક વિન્સેન્ટ ટેન, અમીરુલ ઝાહીર (ખઝાનાહ નેશનલ બેરહાદ)નો સમાવેશ થાય છે. મોદીએ કહ્યું હતું કે આતંકવાદ મુદ્દે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ મુલાકાતથી મલેશિયા અને ભારતના સંબંધ મજબૂત બનશે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું.

Next Post
નડિયાદની કમળા ચોકડી, સિહુંજ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં 4 ને ઈજાગ્રસ્ત | 4 injured in bike accident n…

નડિયાદની કમળા ચોકડી, સિહુંજ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં 4 ને ઈજાગ્રસ્ત | 4 injured in bike accident n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

Recent News

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…
GUJARAT

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50 હજારથી 3 હજાર કરી...

Read more

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In