• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

Load More


તા.17 ફેબુ્રઆરી 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે

આખરી મતદારયાદીમાં ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થશે : યાદીમાં સમાવિષ્ટ નામો સામે વાંધા રજૂ કરવા ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળ્યાં, જે પૈકીના ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજૂર કરાયા

આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ’ (એસઆરઆઈ) અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી ૧૭મી ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, આ નવી યાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાના કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકીના ૨,૩૧,૭૯૯ મતદારોના નામ આખરી યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લામાં એસઆરઆઈની પ્રક્રિયા બાદ મતદાર યાદી સંબંધી વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૨-૨૦૨૬ જાહેર કરવામાં આવેલો છે. જે કાર્યક્રમના મુખ્ય તબક્કાઓની વિગતો મુજબ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૪-૧૨-૨૦૨૫ સુધી બીએલઓ દ્વારા ઘરે-ઘરે મતગણતરી ફોર્મ્સ વિતરણનો સમયગાળો હતો.

આ સમયગાળા દરમિયાન બીએલઓ દ્વારા ઘરે-ઘરે ફરીને કુલ ૧૮,૧૨,૩૨૭ પ્રી-પ્રિન્ટેડ મતગણતરી ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ ૧૫,૮૦,૫૪૭ મતગણતરી ફોર્મ્સ પરત મળ્યા છે. જ્યારે કુલ ૨,૩૧,૭૮૦ ફોર્મ્સ મરણ, કાયમી સ્થળાંતર, ગેરહાજર, અન્ય જગ્યાએ પણ નામ મતદારયાદીમાં નોંધાયેલ હોવાથી તેમજ અન્ય કારણોસર પરત આવેલા નથી. 

તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ ડ્રાફટ (કાચી) મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની ૦૭ વિધાનસભાના કુલ ૧૫,૮૦,૫૪૭ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ થયો હતો, જ્યારે ફોર્મ પરત ના આવવાના કારણે કુલ ૨,૩૧,૭૮૦ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ સુધી હક્ક – દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો. તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફટ (કાચી) મતદારયાદીમાં જે મતદારોના નામનો સમાવેશ થયેલ ન હોય તેવા મતદારોના હક્ક દાવા સંબંધે કુલ ૨૧,૫૧૨ ફોર્મ્સ (ફોર્મ નં.૬) મળ્યા હતો, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૪૫૧૬ ફોર્મ્સ નામંજુર કરવામાં આવેલા છે. જે મતદારોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલા છે તેઓના નામ સામે વાંધા રજુ કરવા સંબંધે કુલ ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળેલ છે, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજુર કરવામાં આવ્યા છે. 

તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૧૦-૦૨-૨૦૨૬ સુધી નોટીસ અને અપીલ સુનવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા જે મતદારોનું પોતાનું અથવા તેઓના માતા પિતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલું ન હોય તેવા ૮૨,૭૨૬ મતદારોની અને લોજીકલ વિસંગતતા ધરાવતા અન્ય મતદારો, એમ મળીને કુલ ૨,૮૨,૬૦૦ મતદારોની નોટીસ કાઢી સુનવણી કરવામાં આવી હતી. આ સુનવણીના અંતે પાત્રતા ધરાવતા ૨,૭૧,૬૦૧ મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધ કરવામાં આવશે. સુનવણી દરમિયાન પાત્રતા ધરાવતા કુલ ૨,૭૧,૬૦૧ મતદારો સહીત આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થનાર છે. તેમજ પુરાવાના અભાવે અને પાત્રતા ન ધરાવતા હોય તેવા કુલ ૧૦, ૯૯૯ મતદારોના નામ આખરી મતદારયાદીમાં સમાવેશ થવા પામશે નહી. જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ મતદારયાદીમાં તેઓનુ નામ દાખલ કરવા અર્થે ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને સબંધિત બૂથ લેવલ ઓફિસરને આપવાનુ રહેશે. વધુમાં, ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ બાદ તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ દરમિયાન જિલ્લામાં તમામ ૦૭ વિધાનસભા મતવિભાગમાં કુલ ૭૮,૯૦૦ ફોર્મ્સ મળેલા છે. જે પૈકી ફોર્મ નં.૬ થકી ૧૬,૯૯૬ નવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ થશે. જ્યારે ૧૫,૧૦૯ મતદારોની વિગતોમાં ફોર્મ નં.૮ થકી સુધારો થશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Next Post
નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

Recent News

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના...

Read more

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In