• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
4
VIEWS
Share on FacebookShare on Twitter



Shivraj Singh Chouhan Video : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂત હિતૈષી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, અમેરિકા સાથે જે નવો વેપાર કરાર થયો છે તેમાં પણ ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્ય પાક પકવતા ખેડૂતો માટે શું?

કૃષિ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમજૂતી વિવિધ મુખ્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું, “ઘઉં, ચોખા, મકાઈ, સોયાબીન અને બરછટ અનાજ (મિલેટ્સ) પકવતા ખેડૂતોના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, આપણા ફળ અને શાકભાજી ઉત્પાદકોના હિતોને પણ આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.”

સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદા

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદાઓ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો માટે દેશના દરવાજા ખોલવામાં આવ્યા નથી. આ કરારથી ભારતના મસાલા ઉત્પાદક ખેડૂતોને અમેરિકા જેવું વિશાળ નવું બજાર મળશે.

બજાર વિસ્તરણની શક્યતાઓ

મંત્રીએ નવા કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડ્યો અને દાવો કર્યો કે, ચા, કોફી અને પનીર જેવી વસ્તુઓ માટે નવું બજાર મળવાથી નિકાસમાં વધારો થશે. ટેક્સટાઇલ (કાપડ) ની નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટો ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે.

રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ચૌહાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ‘જૂઠા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીને દેશના ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવીને ભ્રમ પેદા કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. જેનો કૃષિ મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.



Shivraj Singh Chouhan Video : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂત હિતૈષી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, અમેરિકા સાથે જે નવો વેપાર કરાર થયો છે તેમાં પણ ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્ય પાક પકવતા ખેડૂતો માટે શું?

કૃષિ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમજૂતી વિવિધ મુખ્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું, “ઘઉં, ચોખા, મકાઈ, સોયાબીન અને બરછટ અનાજ (મિલેટ્સ) પકવતા ખેડૂતોના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, આપણા ફળ અને શાકભાજી ઉત્પાદકોના હિતોને પણ આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.”

સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદા

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદાઓ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો માટે દેશના દરવાજા ખોલવામાં આવ્યા નથી. આ કરારથી ભારતના મસાલા ઉત્પાદક ખેડૂતોને અમેરિકા જેવું વિશાળ નવું બજાર મળશે.

બજાર વિસ્તરણની શક્યતાઓ

મંત્રીએ નવા કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડ્યો અને દાવો કર્યો કે, ચા, કોફી અને પનીર જેવી વસ્તુઓ માટે નવું બજાર મળવાથી નિકાસમાં વધારો થશે. ટેક્સટાઇલ (કાપડ) ની નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટો ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે.

રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ચૌહાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ‘જૂઠા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીને દેશના ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવીને ભ્રમ પેદા કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. જેનો કૃષિ મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More



Shivraj Singh Chouhan Video : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂત હિતૈષી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, અમેરિકા સાથે જે નવો વેપાર કરાર થયો છે તેમાં પણ ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્ય પાક પકવતા ખેડૂતો માટે શું?

કૃષિ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમજૂતી વિવિધ મુખ્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું, “ઘઉં, ચોખા, મકાઈ, સોયાબીન અને બરછટ અનાજ (મિલેટ્સ) પકવતા ખેડૂતોના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, આપણા ફળ અને શાકભાજી ઉત્પાદકોના હિતોને પણ આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.”

સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદા

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદાઓ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો માટે દેશના દરવાજા ખોલવામાં આવ્યા નથી. આ કરારથી ભારતના મસાલા ઉત્પાદક ખેડૂતોને અમેરિકા જેવું વિશાળ નવું બજાર મળશે.

બજાર વિસ્તરણની શક્યતાઓ

મંત્રીએ નવા કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડ્યો અને દાવો કર્યો કે, ચા, કોફી અને પનીર જેવી વસ્તુઓ માટે નવું બજાર મળવાથી નિકાસમાં વધારો થશે. ટેક્સટાઇલ (કાપડ) ની નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટો ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે.

રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ચૌહાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ‘જૂઠા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીને દેશના ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવીને ભ્રમ પેદા કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. જેનો કૃષિ મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.



Shivraj Singh Chouhan Video : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂત હિતૈષી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, અમેરિકા સાથે જે નવો વેપાર કરાર થયો છે તેમાં પણ ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્ય પાક પકવતા ખેડૂતો માટે શું?

કૃષિ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમજૂતી વિવિધ મુખ્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું, “ઘઉં, ચોખા, મકાઈ, સોયાબીન અને બરછટ અનાજ (મિલેટ્સ) પકવતા ખેડૂતોના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, આપણા ફળ અને શાકભાજી ઉત્પાદકોના હિતોને પણ આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.”

સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદા

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદાઓ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો માટે દેશના દરવાજા ખોલવામાં આવ્યા નથી. આ કરારથી ભારતના મસાલા ઉત્પાદક ખેડૂતોને અમેરિકા જેવું વિશાળ નવું બજાર મળશે.

બજાર વિસ્તરણની શક્યતાઓ

મંત્રીએ નવા કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડ્યો અને દાવો કર્યો કે, ચા, કોફી અને પનીર જેવી વસ્તુઓ માટે નવું બજાર મળવાથી નિકાસમાં વધારો થશે. ટેક્સટાઇલ (કાપડ) ની નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટો ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે.

રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ચૌહાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ‘જૂઠા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીને દેશના ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવીને ભ્રમ પેદા કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. જેનો કૃષિ મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

Next Post
ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In