• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter



Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.

બટેટાનો ઉપયોગ કરો

સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે. 

લોટના લૂવાનો ઉપયોગ

તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકાવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.

ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો 

જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે. 

ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો

આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.



Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.

બટેટાનો ઉપયોગ કરો

સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે. 

લોટના લૂવાનો ઉપયોગ

તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકાવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.

ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો 

જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે. 

ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો

આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Load More



Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.

બટેટાનો ઉપયોગ કરો

સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે. 

લોટના લૂવાનો ઉપયોગ

તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકાવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.

ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો 

જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે. 

ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો

આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.



Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.

બટેટાનો ઉપયોગ કરો

સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે. 

લોટના લૂવાનો ઉપયોગ

તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકાવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.

ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો 

જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે. 

ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો

આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.

Next Post
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Recent News

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…
GUJARAT

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

India Wheat And Sugar Export : દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનોમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આજે 13...

Read more

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In