• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Load More


– ઇન્ચાર્જ એસપીનો પણ ઘેરાવ કરીને સમાજના લોકોએ રજૂઆત કરી 

– દિનશા પટેલ નર્સિગ કોલેજની મજૂરી વિના ગેરહાજર રહેતા ચાર કર્મચારીને શોકોઝ નોટિસ, યોગ્ય ખુલાસો નહીં કરે તો સસ્પેન્ડ સુધીના પગલાં લેવાશે  

નડિયાદ : નડિયાદના બહુચર્ચિત દિનશા પટેલ નર્સિગ કોલેજમાં જય પાટીલ આપઘાત કેસમાં દલિત સામજે કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કર્યું હતું અને ઇન્ચાર્જ એસપીનો પણ લોકોએ ઘેરાવ કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાને કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર કે રજાની મંજૂરી લીધા વિના ફરજ પર ગેરહાજર રહેવા બદલ ડાયરેક્ટ દ્વારા ચાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. 

દિનશા પટેલ નર્સિગ કોલેજમાં જય પટેલના આપઘાત કેસને લઇ ફરિયાદ નોંધાયાના ૧૪ દિવસ બાદ જવાબદારોની ધરપકડ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. 

દિનશા પટેલ નર્સિગ કોલેજ દ્વારા પ્રો.ડો. વિરેન્દ્રકુમાર જૈન, પ્રો. ડો. ધારા યજ્ઞાાગ વ્યાસ, પ્રફુત્તિ બહેન પટેલ અને શેરીન જાદવને શોકોઝ નોટિસ ફટકવામાં આવી છે. આ ચારેય સામે મૃતક વિદ્યાર્થીના પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે. કોલેજ પ્રશાસને નોટિસમાં દર્શાવ્યું છે કે, કર્મચારીઓ સામે ગંભીર કાનૂની કાર્યવાહી અને ફરિયાદ નોંધાઇ હોવા છતાં સંસ્થાને અંધારામાં રાખી છે. સંસ્થાને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી ટના છુપાવવા બદલ કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. કોલેજના ડાયરેક્ટરે દ્વારા ત્રણ દિવસમાં ખુલાસો કરવાની મુદત આપવામાં આવી છે. આ સમયગાળામાં નોધાયેલી વિગતો, હાલની કાનૂની સ્થિતિ અને સંસ્થાને જાણ કેમ ન કરી તેનું લેખિતમાં કારણ આપવાનું રહેશે. જો તેઓ રજા પર હોવાનો દાવો કરતો હોય તો કોની મંજૂરી લીધી હતી તેના પણ પુરાવા રજૂ કરવા પડશે. સંસ્થાએ આ મામલે કડક વલણ અપનાવતા અંતિમ ચીમકી અપાી છે. જો નિર્ધારિત સમયમાં સંતોષજનક અને પુરાવા સાથેનો જવાબ નહીં મળે તો શિસ્તભંગના પગલાં તરીકે તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવશે. 

બીજ તરફ જય પાટીલના પરિવારજનો અને દલિત સમાજ ન્યાયની માગણી સાથે રોડ પર ઉતર્યો છે. લોકો દ્વારા કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. જેના લઇ ડીવાયએસી અને હાલ ઇન્ચાર્જ એસ.પી. વિમલકુમાર બાજપાઇ આવ્યા હતા અને વિમલકુમાર બાજપાઇનો પણ લોકોએ ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, હજુ પણ દલિત સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરીના ગેટ પાસે ન્યાયની ગુહાર લગાવી આંદોલન કરી રહ્યાં છે.  

Next Post
રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Recent News

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે
INDIA

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

મુંબઈ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સર્વિસિઝ કંપનીઓ જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ), ઈન્ફોસીસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીના શેરોમાં પાછલા...

Read more

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In