• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

Load More


Maharashtra: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ યુનિટના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે 18મી સદીના સુલતાન ટીપુ સુલતાનની તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી દીધી હતી. હવે આ મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સપકાલની ટિપ્પણીને શરમજનક ગણાવી છે. આ વચ્ચે હવે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ છે. ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ હતા.

ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડ્યા હતા: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે, ‘ટીપુ સુલતાન 1799 શહીદ થઈ ગયા હતા. તેઓ અંગ્રેજો સામે લડતા શહીદ થયા હતા. ટીપુએ જેલમાં બેસીને તમારા વીર (વીર સાવરકર)ની જેમ અંગ્રેજોને પ્રેમપત્રો નહોતા લખ્યા. ટીપુ સુલતાન પોતાના દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટે શહીદ થયા હતા. અંગ્રેજો ટીપુથી એટલા ડરતા હતા કે ટીપુનો મૃતદેહ દોઢ કલાક સુધી ત્યાં પડ્યો રહ્યો. અંગ્રેજોએ મૃતદેહને ઘેરી લીધો હતો પરંતુ તેઓ ડરતા હતા કે જો સિંહ જાગી જશે તો શું થશે. જ્યારે તેઓ જોવા ગયા ત્યારે ટીપુનો મૃતદેહ ગરમ હતો.’

#WATCH | Hyderabad, Telangana | AIMIM chief and MP Asaduddin Owaisi says, “…Tipu Sultan was martyred fighting the British…Tipu did not write love letters to the British, as Veer Savarkar did, begging for forgiveness and promising to do whatever they said. Tipu took up his… pic.twitter.com/qB9OUPtpu9

— ANI (@ANI) February 14, 2026

વીંટી પર રામ લખ્યું હતું

તેમણે આગળ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ સાહેબ, શું એ સાચું નથી કે ટીપુ પાસેથી મળેલી વીંટી પર રામ લખેલું હતું? 2014માં બરસાનિયામાં તેની હરાજી કરવામાં આવી હતી. શું એ ખોટું છે કે એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક “વિંગ્સ ઓફ ફાયર”માં લખ્યું છે કે, આપણે રોકેટ ટેકનોલોજી દ્વારા ટીપુના સપના પૂરા કરી રહ્યા છીએ. એપીજે અબ્દુલ કલામ તો તમારા માટે વધુ આદર્શ છે.

મહાત્મા ગાંધીએ પણ કર્યો હતો ઉલ્લેખ

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો તમે આ પણ ન સ્વીકારો તો ગાંધીજીને તો માનતા હશો. તેમણે પોતાની મેગેઝિન “યંગ એજ”માં લખ્યું હતું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા. સેનાએ શ્રૃંગેરી મઠમાંથી સોનાની મૂર્તિ ઉઠાવી લીધી ત્યારે ટીપુ સુલતાને તેનું નિર્માણ કરાવ્યું હતું. ટીપુ સુલતાન એક રાજા હતા. દરેક રાજાને માત્ર પોતાની શક્તિથી મતલબ રહેતો હતો. પરંતુ હકીકતોને ખોટી રીતે રજૂ ન કરવી જોઈએ. અપ્પાજી રામ ટીપુ સુલતાનની સેનાના સેનાપતિ હતા. કૃષ્ણા રાવ તેમના સલાહકાર હતા. ભાજપ માત્ર નફરત પેદા કરવા માંગે છે. ભારતના પ્રથમ બંધારણના પુસ્તકમાં ટીપુની તસવીર છે.

આ તુલના નિંદનીય છે: દેવેન્દ્ર ફડણવીસે

તમને જણાવી દઈએ કે, બુલઢાણામાં પત્રકારો સાથે વાત કરતા સપકાલે માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શાન-એ-હિંદ નિહાલ અહેમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવા અંગેના વિવાદ પર વાત કરી હતી, જેનો શિવસેનાના કાઉન્સિલરો અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘આ તુલના નિંદનીય છે અને કોંગ્રેસી નેતાને ખુદ પર શરમ આવવી જોઈએ.’

સપકાલે માફી માંગવી જોઈએ

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર આ સહન નહીં કરશે. છત્રપતિ શિવાજી મહારાજની ટીપુ સુલતાન સાથે તુલના કરવા બદલ સપકાલે માફી માંગવી જોઈએ. કોંગ્રેસે આ બાબતની નોંધ લેવી જોઈએ અને તેના સાથી પક્ષોએ સપકાલની ટિપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.’



Next Post
ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું... ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Recent News

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
GUJARAT

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના...

Read more

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In