• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

Load More


Maharashtra: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ યુનિટના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે 18મી સદીના સુલતાન ટીપુ સુલતાનની તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી દીધી હતી. હવે આ મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સપકાલની ટિપ્પણીને શરમજનક ગણાવી છે. આ વચ્ચે હવે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ છે. ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ હતા.

ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડ્યા હતા: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે, ‘ટીપુ સુલતાન 1799 શહીદ થઈ ગયા હતા. તેઓ અંગ્રેજો સામે લડતા શહીદ થયા હતા. ટીપુએ જેલમાં બેસીને તમારા વીર (વીર સાવરકર)ની જેમ અંગ્રેજોને પ્રેમપત્રો નહોતા લખ્યા. ટીપુ સુલતાન પોતાના દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટે શહીદ થયા હતા. અંગ્રેજો ટીપુથી એટલા ડરતા હતા કે ટીપુનો મૃતદેહ દોઢ કલાક સુધી ત્યાં પડ્યો રહ્યો. અંગ્રેજોએ મૃતદેહને ઘેરી લીધો હતો પરંતુ તેઓ ડરતા હતા કે જો સિંહ જાગી જશે તો શું થશે. જ્યારે તેઓ જોવા ગયા ત્યારે ટીપુનો મૃતદેહ ગરમ હતો.’

#WATCH | Hyderabad, Telangana | AIMIM chief and MP Asaduddin Owaisi says, “…Tipu Sultan was martyred fighting the British…Tipu did not write love letters to the British, as Veer Savarkar did, begging for forgiveness and promising to do whatever they said. Tipu took up his… pic.twitter.com/qB9OUPtpu9

— ANI (@ANI) February 14, 2026

વીંટી પર રામ લખ્યું હતું

તેમણે આગળ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ સાહેબ, શું એ સાચું નથી કે ટીપુ પાસેથી મળેલી વીંટી પર રામ લખેલું હતું? 2014માં બરસાનિયામાં તેની હરાજી કરવામાં આવી હતી. શું એ ખોટું છે કે એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક “વિંગ્સ ઓફ ફાયર”માં લખ્યું છે કે, આપણે રોકેટ ટેકનોલોજી દ્વારા ટીપુના સપના પૂરા કરી રહ્યા છીએ. એપીજે અબ્દુલ કલામ તો તમારા માટે વધુ આદર્શ છે.

મહાત્મા ગાંધીએ પણ કર્યો હતો ઉલ્લેખ

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો તમે આ પણ ન સ્વીકારો તો ગાંધીજીને તો માનતા હશો. તેમણે પોતાની મેગેઝિન “યંગ એજ”માં લખ્યું હતું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા. સેનાએ શ્રૃંગેરી મઠમાંથી સોનાની મૂર્તિ ઉઠાવી લીધી ત્યારે ટીપુ સુલતાને તેનું નિર્માણ કરાવ્યું હતું. ટીપુ સુલતાન એક રાજા હતા. દરેક રાજાને માત્ર પોતાની શક્તિથી મતલબ રહેતો હતો. પરંતુ હકીકતોને ખોટી રીતે રજૂ ન કરવી જોઈએ. અપ્પાજી રામ ટીપુ સુલતાનની સેનાના સેનાપતિ હતા. કૃષ્ણા રાવ તેમના સલાહકાર હતા. ભાજપ માત્ર નફરત પેદા કરવા માંગે છે. ભારતના પ્રથમ બંધારણના પુસ્તકમાં ટીપુની તસવીર છે.

આ તુલના નિંદનીય છે: દેવેન્દ્ર ફડણવીસે

તમને જણાવી દઈએ કે, બુલઢાણામાં પત્રકારો સાથે વાત કરતા સપકાલે માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શાન-એ-હિંદ નિહાલ અહેમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવા અંગેના વિવાદ પર વાત કરી હતી, જેનો શિવસેનાના કાઉન્સિલરો અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘આ તુલના નિંદનીય છે અને કોંગ્રેસી નેતાને ખુદ પર શરમ આવવી જોઈએ.’

સપકાલે માફી માંગવી જોઈએ

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર આ સહન નહીં કરશે. છત્રપતિ શિવાજી મહારાજની ટીપુ સુલતાન સાથે તુલના કરવા બદલ સપકાલે માફી માંગવી જોઈએ. કોંગ્રેસે આ બાબતની નોંધ લેવી જોઈએ અને તેના સાથી પક્ષોએ સપકાલની ટિપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.’



Next Post
ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું... ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Recent News

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…
GUJARAT

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

​સુરત: રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય...

Read more

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In