• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More


વડોદરાઃ વિદેશી પક્ષીઓ માટે જાણીતા વડોદરા નજીકના વઢવાણા તળાવમાં આ વખતે ૪૭૭૦૦ પક્ષીઓ આવ્યા હોવાનું તાજેતરની ગણતરીમાં સામે આવ્યું છે.

શિયાળો ગાળવા માટે અહીંયા ધામા નાખતા પક્ષીઓની સંખ્યામાં જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો નોંધાયો છે અને વન વિભાગ માટે પણ આ બાબત ચિંતાનો વિષય બની છે.આ વર્ષે શિયાળાની સિઝનમાં વઢવાણા તળાવને પસંદ કરનારા પક્ષીઓની સંખ્યા ૨૦૨૨ની સરખામણીએ જોવામાં આવે તો અડધી રહી ગઈ છે.૨૦૨૨માં અહીંયા ૯૫૦૦૦ પક્ષીઓ આવ્યા હતા.તેના એક વર્ષ પહેલા જ વઢવાણા તળાવને રામસર સાઈટ પણ જાહેર કરવામાં આવી હતી.

વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વઢવાણા તળાવની સપાટીમાં થતો વધારો- ઘટાડો પક્ષીઓની ઘટેલી સંખ્યા પાછળનું એક મોટું કારણ છે.વઢવાણા સિંચાઈ તળાવ છે અને તે સિંચાઈ વિભાગ હેઠળ આવે છે.ખેતી માટે પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગને તળાવમાં પાણીનું લેવલ અમુક હદ સુધી જાળવી રાખવું પડે છે.બીજી તરફ શિયાળો ગાળવા આવતા વિદેશી પક્ષીઓ આસાનીથી ખોરાક મળી રહે તે માટે ઓછું પાણી પસંદ કરે છે.આ વર્ષે તળાવને ઘર બનાવનારા પક્ષીઓની સંખ્યાની ગણતરી ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી.ત્રીજા તબક્કામાં સૌથી વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા.કારણકે આ સમયગાળામાં તળાવમાં પાણી ઓછુ હતું.

શિયાળામાં પાણીની  એક સરખી સપાટી જાળવવા માટે સિંચાઈ વિભાગને પત્ર

વન વિભાગ દ્વારા આવનારા વર્ષોમાં વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તે માટે અનુકુળ માહોલ સર્જાય તેના ભાગરુપે પાણીની સપાટીમાં વધારા ઘટાડાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત વન વિભાગે સિંચાઈ વિભાગને એક પત્ર લખીને શિયાળામાં વઢવાણા તળાવમાં પાણીનું સ્તર એક સરખુ રાખવા માટે અપીલ કરી છે.તેની પાછળનું એક કારણ એ પણ છે કે, પાણીની સપાટીમાં વધારો ઘટાડો થવાના કારણે પાણીમાં ઉગતા કેટલાક પ્લાન્ટસ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી.આ પ્લાન્ટસ પર ઘણા શિયાળુ પક્ષીઓ ખોરાક માટે નિર્ભર હોય છે.જેમ કે પાણીનું લેવલ વધારે હોય તો બતક આ પ્લાન્ટસ સુધી પહોંચવા માટે ઉંડે સુધી ડુબકી મારી શકતા નથી.આમ પક્ષીઓ પ્લાન્ટસના અભાવે તેઓ બીજું રહેઠાણ પસંદ કરે છે.

કયા વર્ષમાં કેટલા પક્ષીઓ આવ્યા

૨૦૨૨ ૯૫૦૦૦

૨૦૨૩ ૫૦૦૦૦

૨૦૨૪ ૫૪૧૭૧

૨૦૨૫ ૨૯૧૮૯

૨૦૨૬ ૪૭૭૦૦

કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ 

–કોમન કૂટસ(ભગતડું) ૯૦૦૦

–ગ્લોસી આઈબિસ(નાની કાંકણસાર) ૧૨૩૭૦

–નોર્ધન પિનટેઈલ(સીંંગપર) ૯૮૦૦

–નોબ બિલ્ડ ડક(નકટો) ૮૦૦૦

–રડી શેલડક(ભગવી સૂરખાબ) ૭૪૫૦

–ગ્રેલેગ ગીસ(ગાજહંસ) ૩૩૦૦

પેલિકન પક્ષી હવે વઢવાણા તળાવમાં ધામા નથી નાખતા 

પહેલા પેલિકન (ગુલાબી પેણ) નિયમિત રીતે વઢવાણા તળાવમાં ધામા નાખતા હતા પણ છેલ્લા પાંચ વર્ષથી પેલિકન પક્ષી વઢવાણા તળાવમાં દેખાતા નથી.અન્ય કોઈ જળાશયને તેમણે રહેઠાણ તરીકે પસંદ કરી લીધું છે.ભાગ્યે જ દેખાતા હોય તેવા ઈસાબેલિન શ્રાઈક( લાલ પૂંછ લટોરો) તેમજ રેડ ક્રેસ્ટેડ પોચાર્ડસ( લાલ ચાંચ કરચિયા) પ્રજાતિના પક્ષીઓ આ વખતે જોવા મળ્યા છે.

Next Post
ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત | One dies in accident while taking a U turn o…

ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત | One dies in accident while taking a U turn o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In