• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે | Md Yunus to …

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે | Md Yunus to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

સેવન્થ ડે સ્કૂલના RTEમાં ગરબડ-ગોટાળા! 8000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા | Seventh Day School…

સેવન્થ ડે સ્કૂલના RTEમાં ગરબડ-ગોટાળા! 8000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા | Seventh Day School…

Load More


તારિક રહેમાન યુનુસને મળવા જતાં અફવાઓએ જોર પકડયું

સોશ્યલ મીડિયા પર લોકો કહે છે : મોહમ્મદ યુનુસને કાંઈ મોટું સંવૈધાનિક પદ અપાશે : યુનુસ કહે છે : ‘હવે મને રાજકારણમાં રસ નથી’

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં નવી સરકારનાં ગઠનની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર તરીકે રહેલા નોબેલ વિજેતા, મોહમ્મદ યુનુસને કોઈ સંવૈધાનિક પદ અપાશે. તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.

૨૦૨૪ માં હસીના સરકારનાં પતન પછી સેનાનાં સમર્થનથી, યુનુસને બાંગ્લાદેશનું શાસન સોંપવામાં આવ્યું હતું. તેઓ અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર તરીકે હજી સુધી દેશનાં કામકાજ ઉપર નજર રાખી રહ્યા છે.

તારિક રહેમાન, ૧૭ મી ફેબુ્રઆરીએ વડાપ્રધાનપદના શપથ લેશે. તે પૂર્વે તેઓ મોહમ્મદ યુનુસને મળવા ગયા હતા. પરિણામે સોશ્યલ મીડીયા ઉપર તેવી વાત ચાલી રહી છે કે યુનુસને કોઈ મહત્વનું સંવૈધાનિક પદ આપવામાં આવશે. તારિક રહેમાનના નિકટવર્તી, હુમાયુ કબીરે કહ્યું હતું કે હજી સુધી કોઈની ભૂમિકા નિશ્ચિત નથી કરાઈ. મોહમ્મદ યુનુસ વિશે પણ કોઈ નિર્ણય લેવાયો નથી. તેટલું જરૂર છે કે તેઓએ તારિક રહેમાનને તેવું કહ્યુ ંકે દેશની પ્રગતિ માટે તેઓ હંમેશા વડાપ્રધાનની સાથે રહેશે.

શઘ્ફ ના રીપોર્ટ પ્રમાણે તારિકની પ્રાથમિકતા એક સર્વસંમત સરકાર બનાવવાની છે. તેમાં યુનુસની પ્રતિભા મહત્વનો ફાળો આપી શકે. અત્યારે મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના પ્રમુખ છે. ડેવિડ બર્ગમેનનું કહેવું છે કે મોહમ્મદ યુનુસની કેટલીયે બાબતોમાં ટીકા થઈ રહી છે. તેમ છતાં અંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ જાણીતા છે. વિદેશનીતિ અંગે તો યુનુસ ઘણા મદદરૂપ બની શકે તેમ છે. જો તેઓ દેશના રાષ્ટ્રપતિ બને તો તે સોનામાં સુગંધ જેવું બની શકે તેમ છે.

બર્ગમેને વધુમાં કહ્યું હતું કે રહેમાન અને યુનુસ વચ્ચે તાજેતરમાં થયેલી મંત્રણાઓના ગૂઢાર્થો ઘણા ઊંડા છે. જોકે સત્તા હસ્તાંતરણ કે, પોતાના વિશે યુનુસે કશું કહ્યું નથી. તેઓના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે, તેઓને રાજકારણમાં હવે કોઈ રસ રહ્યો નથી. કે તેઓ કોઈ સંવૈધાનિક પદ પણ ઇચ્છતા નથી. તેથી રાજકારણથી દૂર રહી પોતાનો સમય પોતાના માટે જ આપવા માગે છે.

તે જે હોય તે પરંતુ વિશ્લેષકો સ્પષ્ટ કહે છે કે બાંગ્લાદેશમાંથી શેખ હસીના સરકાર ગયા પછી અંતરિમ સરકાર રચાઈ હતી. તેના સલાહકાર યુનુસ હતા. તે સમયે હિન્દુઓ સહિત દેશની તમામ લઘુમતિ ઉપર અમાનુષ જુલ્મ ગુજારાયા હતા. તે માટે યુનુસે કશો મજબૂત પગલાં લીધા ન હતાં. આમ તેઓ આડકતરી રીતે તો તે હત્યાકાંડો માટે જવાબદાર છે જ તે માટે કોઈ વિવાદને સ્થાન જ નથી.

Next Post
બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

Recent News

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…
INDIA

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયામાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ગુલામ હુસેન રફીકભાઈ નામના 25 વર્ષના વાઘેર...

Read more

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

સેવન્થ ડે સ્કૂલના RTEમાં ગરબડ-ગોટાળા! 8000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા | Seventh Day School…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In