• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter



PM Modi on Defence Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.

કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ

પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.’

ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર

બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.’ તેમણે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

આ પણ વાંચો: પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.’


પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ 2 - image



PM Modi on Defence Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.

કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ

પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.’

ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર

બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.’ તેમણે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

આ પણ વાંચો: પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.’


પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



PM Modi on Defence Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.

કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ

પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.’

ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર

બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.’ તેમણે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

આ પણ વાંચો: પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.’


પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ 2 - image



PM Modi on Defence Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.

કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ

પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.’

ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર

બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.’ તેમણે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

આ પણ વાંચો: પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.’


પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ 2 - image

Next Post
રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

Recent News

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

વડોદરા, તા.2 વડોદરા શહેરને અડીને આવેલા ભાયલીના કેટલાક વિસ્તારોનો પણ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીપી ૩ અને ૪...

Read more

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In