• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital …

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– નવી પેઢીને એઆઈવાળું શિક્ષણ આપવું આપણી જવાબદારી : ધર્મેન્દ્ર

– ભારત એઆઈ સદીને લીડ કરવા તૈયાર, દેશમાં 92 ટકા નોલેજ વર્કર એઆઈથી સજ્જ : માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલી એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓના સીઈઓ અને પ્રેસિડેન્ટ્સ એઆઈના ભાવી પર પ્રકાશ પાડી રહ્યા છે. આવા સમયે માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનીત ચંડોકે કહ્યું કે, એઆઈ નોકરીઓ ખતમ કરવાના બદલે તેની પ્રકૃતિ બદલી નાંખશે અને એઆઈના ક્ષેત્રમાં નવી નોકરીઓ પેદા થશે. તેમણે એઆઈના કારણે આગામી સમયમાં નોકરીઓમાં મોટાપાયે ઘટાડો આવશે તેવા અહેવાલોને નકારી કાઢ્યા હતા.

દિલ્હીમાં ચાલી રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહાકુંભ એઆઈ ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬ના પહેલા સેશનમાં પુનીત ચંડોક જોડાયા હતા. સીઆઈઆઈના ડેમોક્રેટાઈઝિંગ એઆઈ રિસોર્સ ફોર ઈકોનોમિક ગ્રોથ એન્ડ સોશિયલ ગુડ ઈવેન્ટમાં પુનીત ચંડોકે કહ્યું કે, એઆઈ નોકરીઓ ખતમ નહીં કરે. વધુ નોકરીઓ પેદા કરશે. તમારી નોકરી કામોનું એક બંડલ છે. એઆઈ આ કામોને અનબંડલ કરી નાંખશે.

માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટે સૂચન કર્યું કે, પ્રોફેશનલ્સે જોબ માર્કેટમાં બની રહેવા માટે સતત એઆઈ ટૂલ્સ શીખવા જોઈએ અને તેને અપનાવવા જોઈએ. એઆઈ એજન્ટ્સ તમારા ડિજિટલ સાથી બની જશે, જે માત્ર ટૂલ્સના બદલે સાથીની જેમ કામ કરશે.

તેમણે ઉમેર્યું કે, આ એઆઈ એજન્ટ્સ તમારી મંજૂરીથી કામ કરશે, પરંતુ તમારી ઈન્વોલ્વમેન્ટથી નહીં. એઆઈમાં મોટાપાયે ઈન્ટેલિજન્સ મેન્યુફેક્ચર કરવાની ક્ષમતા છે અને તે ઈન્ટરનેટ, મોબાઈલ અથવા ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી પાછલી વેવ્સથી ખૂબ જ અલગ છે. ભારત એઆઈ સદીને લીડ કરવા માટે તૈયાર છે, જેમાં ૯૨ ટકા નોલેજ વર્કર એઆઈનો ઉપયોગ કરે છે અને ૫૯ ટકા બિઝનેસ  એઆઈ એજન્ટ અપનાવી રહ્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટ આગામી કેટલાક વર્ષોમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતામાં ૧૭.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનાથી દેશની એઆઈ વૃદ્ધિને સહયોગ મળશે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, એઆઈ ભારતના વૈશ્વિક જ્ઞાાન નેતૃત્વને શક્તિ આપશે, જે વિકસિત ભારત ૨૦૨૪ની ચાવી છે. ભારતની નવી પેઢીને એઆઈવાળું શિક્ષણ આપવું એ આપણી જવાબદારી છે. એઆઈમાં શિક્ષણ અને શિક્ષણમાં એઆઈ એકબીજા સાથે જોડાયેલા છે. હું આપણા યુવાનોને એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણ આપવા, અપનાવવા, મજબૂત બનાવવા અને એવા નવા પગલાં લેવા અપીલ કરું છું, જે ભારતને એઆઈના ક્ષેત્રમાં મહત્વની તાકાત તરીકે સ્થાપિત કરશે.

બિલ ગેટ્સ એઆઈ સમટિમાં ભાગ લેશે

નવી દિલ્હી : માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારના સરકારી મહેમાન બનતા ચંદ્રાબાબુ સરકારની આકરી ટીકા થઈ હતી. આખી દુનિયાને હચમચાવનારા એપસ્ટીન ફાઈલ્સ કૌભાંડમાં બિલ ગેટ્સની કથિત સંડોવણી બહાર આવ્યા પછી દુનિયાભરમાં તેમની ટીકા થઈ રહી છે. આવા સમયે બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલી એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં હાજર નહીં રહે તેવા સમચારો મીડિયામાં ફેલાયા હતા. જોકે, ગેટ્સ ફાઉન્ડેશને આ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જાહેર કર્યું છે કે બિલ ગેટ્સ એઆઈ સમિટમાં ભાગ લેશે અને તેમની કી નોટ પણ આપશે. હકીકતમાં આ ઈવેન્ટની સત્તાવાર વેબસાઈટ પર તેમાં ભાગ લેનારા દિગ્ગજ અગ્રણીઓના નામમાંથી બિલ ગેટ્સનું નામ ગાયબ હોવાથી એવી અટકળો થઈ હતી કે બિલ ગેટ્સ આ સમિટમાં હાજર નહીં રહે.

Next Post
નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે? | Gujarat on Ed…

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે? | Gujarat on Ed…

Recent News

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે? | Gujarat on Ed…

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે? | Gujarat on Ed…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार
GUJARAT

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

अहमदाबाद : फॉर्च्यून ग्लोबल 500 कंपनी और महारत्न सार्वजनिक क्षेत्र उपक्रम भारत पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड (बीपीसीएल ) में आज से...

Read more

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે? | Gujarat on Ed…

કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત? આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ | 22 Year …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In