• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

Load More


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા-બાપુએ આજે સમગ્ર સભામાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, પોતે ભવિષ્યમાં આવનારી કોઈપણ ચૂંટણી લડશે નહીં. પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે કાર્ય કરવાની જાહેરાત કરતા સમગ્ર સભામાં ઉપસ્થિત તમામ સભ્યોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સમગ્ર સભા ચાલુ હોય ત્યારે કોઈપણ સભાસદે આવી સત્તાવાર જાહેરાત કરી હોય કે, હું ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી નહીં લડવું તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત તેમણે ભાજપના કાર્યકર્તા તરીકે કાર્ય કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર સભામાં આવા બનેલા સૌપ્રથમ હકીકતથી આશ્ચર્ય ફેલાયું હતું. 

આ અંગે પાલિકા સભામાં ઉપસ્થિત પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજાની જાહેરાતનો પાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે. પરાક્રમસિંહ જાડેજા કોર્પોરેટર બન્યા ત્યારથી જ તેમણે નવા સભાગૃહની માંગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને નવું સભાસદ ગૃહ બનાવવું જોઈએ એવી રજૂઆત કરી હતી. જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા મહત્વના નિર્ણય લઈ શકાય નહીં. પરંતુ પરાક્રમસિંહ જાડેજાએ નિર્ણય લીધો છે કે, હવે ચૂંટણી નહીં લડું પરંતુ ભાજપના તમામ કાર્યકરો સાથે રહીશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી. 

જ્યારે પાલિકા વિરોધ પક્ષના નેતા અને સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજા જાહેર જીવનમાં પડતા અગાઉથી જ હું તેમને ઓળખું છું. તેઓ હંમેશા પ્રજાના કાર્યો કરવા માટે સદાય તત્પર રહે છે. આવી જ રીતે પ્રથમ નાગરિક પાલિકાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજાને સૌ કોઈ ‘ઓળખે છે. ‘બાપુ’ એટલે સામાજિક રીતે ‘પિતા’ને બાપુ કહેવામાં આવે છે. આમ પરાક્રમસિંહ જાડેજા-બાપુને પિતા સમાન ગણવામાં આવે છે અને તેઓ પિતા સમાન હોવાથી અમારા જેવા સામાજિક જીવનમાં પડેલા અમારા જેવા લોકોને માટે સદાય માર્ગદર્શક બની રહ્યા છે.

Next Post
સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

Recent News

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…
GUJARAT

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

અખાત્રીજમાં જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય આજે બાંદ્રાથી ટ્રેન ઉપડશે, મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે ભાવનગર –  અખાત્રીજના અવસરે...

Read more

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In