• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


ખામધ્રોળ રોડ અને જોષીપરા વિસ્તારમાં અમલ જ્યાં લોકમાગણી છે એવા ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક, મીરાનગર, દોલતપરા સહિતના વિસ્તારોમાં લાગુ ન થતાં નારાજગી

જૂનાગઢ, : રાજ્ય સરકારના આદેશ બાદ જૂનાગઢના ખામધ્રોળ રોડ, જોષીપરાની અમુક સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વર્ષોથી જગમાલ ચોક, ઉપરકોટ રોડ, સુખનાથ ચોક, દોલતપરા, મીરાનગર, ભવનાથ, વિધાતાનગર સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરવામાં આવી રહી હતી પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા મોટી નારાજગી ઉભી થઈ છે.

જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી અશાંતધારો લાગુ કરવાની હિન્દુ સંગઠનો, જૈન સમાજ, ભાજપના આગેવાનો સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવતી હતી. કેટલાય વર્ષોની રજુઆત બાદ અંતે સરકાર દ્વારા આજે સત્તાવાર રીતે જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારની પાંચ અને ખામધ્રોળ રોડ પરની 14 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું કે, જગમાલ ચોક કે જે વિસ્તારમાં વર્ષોથી જૈન દેરાસરો છે તથા ઉપરકોટ વિસ્તાર કે જ્યાં પૌરાણીક રામ મંદિર છે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા છેલ્લા 14 વર્ષથી રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ સરકારે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યો નથી. ભાજપના અગ્રણીઓએ જણાવ્યું કે, હજુ અનેક વિસ્તારમાં તેમાંય ખાસ મીરાનગર, ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક વિસ્તારમાં તાત્કાલીક અશાંતધારો લાગુ કરવો જરૂરી છે. આ પ્રથમ તબક્કો છે હજુ આગામી સમયમાં બાકીના વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરાવશું. જે સોસાયટીઓમાં અશાંતધારો લાગુ થયો છે ત્યાં તા.18-2-2026 થી તા. 17-2-2031 સુધી તે વિસ્તારને અશાંતક્ષેત્ર તરીકે જાહેર કરાયો છે.

Next Post
જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur's blo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Recent News

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…
GUJARAT

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

NEET-UG Exam: ગુજરાતમાં 21 જૂનના રોજ યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET-UG’ને શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસે...

Read more

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In