• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

Load More


વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપ સંચાલક વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ. 10 લાખની લૂંટના કેસમાં સંડોવાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદી લીલારામ રેવાણી ગઈ તા.16/01/2026ના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી પોતાની ગિફ્ટ શોપથી પરત ઘરે પહોંચ્યા હતા. કારમાંથી ઉતરવા જતા હતા તે વખતે, એક મોપેડ અને એક બાઈક પર આશરે 25 થી 30 વર્ષના શખ્સો મોઢા ઉપર કાળા કપડા બાંધી ઘસી આવ્યા હતા. અને ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાખી કારમાં પાછળ રાખેલ બેગ લઈ નાસી છૂટ્યા હતા. બેગમાં દુકાનના વકરાના રોકડા રૂપિયા 10 લાખ હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી હિરેન મિનેષભાઈ વસાવા રહે -અમુલ ડેરીની સામે ,આણંદ/ મૂળ રહે – અંકલેશ્વર) સામે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) લૂંટ, ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીએ જામીન મુક્ત થવા ચોથા એડિ. સેશન્સ જજ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં અરજી રજૂ કરતા સુનાવણી હાથ ધરાઈ હતી.

બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, આરોપીની અટક કરી રિમાન્ડ લીધા છે. ફરિયાદી સામે એ.ડી.નો ગુનો નોંધાયો છે. આરોપીને પરેશાન કરવા ખોટી રીતે સંડોવી દીધા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી હાલનો પ્રથમ ગુનો છે. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. મોટાભાગની તપાસ પૂર્ણ થઈ છે . આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગ્રેશનની ની જરૂર નથી. અરજદાર તપાસમાં સહકાર આપશે નિયમિત કોર્ટમાં હાજર રહેશે અને શરતોનું ચુસ્તપણે પાલન કરશે. આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ.

સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી અનિલ એમ. દેસાઈએ દલીલો કરી હતી. સરકારી વકીલે તપાસ અધિકારીના સોગંદનામાં ઉપર આધાર રાખી મુખ્યત્વે દલીલ કરી છે કે, આરોપીએ પ્રિ પ્લાનથી લૂંટ કરી બનાવને અંજામ આપ્યો છે. અરજદાર /આરોપી હિરેને , વિનોદ અને અનિલ ના કહેવાથી રૂપિયા ભરેલી બેગ પોતાની પાસે રાખેલ. કારેલીબાગ  ભૂતડી જાપા  ખાતે રિક્ષામાંથી ઊતરી બેગ લઈને જતો હતો તે દરમિયાન લૂંટના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. અલગ -અલગ દેશની રૂ.2,30, 52,931ની ચલણી નોટો મળી આવી છે. તપાસ હજુ ચાલુ છે. આરોપીનો ગુનામાં લૂંટની રકમ લઈ જવામાં મુખ્ય રોલ છે.  ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમજ કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ.

કોર્ટે રજૂ કરેલ દસ્તાવેજો, પોલીસ તપાસના પેપર્સનો અભ્યાસ કરતા તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપીએ ગુનાહિત કાવતરું રચીને લૂંટ કરવાના બદઇરાદા સાથે ધાડ પાડી ગુનો કર્યો છે. અરજદાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ભેગા મળી આણંદથી આરોપી અતુલની બાઈક પર અગાઉ ઘડેલ પ્લાનિંગ મુજબ ગુનાને અંજામ આપવા વડોદરા આવ્યા હતા. વાહનની ઓળખ ન થઈ જાય તે માટે નંબર પ્લેટ કાઢી નાખી હતી. અરજદાર સમગ્ર પ્લાનના માસ્ટરમાઈન્ડ હોઈ, ગુનો આચરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હોય, જેથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોવાનું જણાય છે. ગુના ની તપાસ હજી નાજુક તબક્કામાં હોઇ તેમજ અન્ય આરોપીઓને પકડવાના બાકી હોઈ આરોપીને જામીન આપવાથી તપાસ અધુરી રહેશે. હાલના આરોપી અન્ય આરોપીઓને ઓળખતા હોય જેથી તેઓની તપાસના કામે કસ્ટોડિયલ  ઇન્ટરોગેશનની જરૂર છે. ગુનામાં સજાની જોગવાઈ જોઈએ તો મહત્તમ આજીવન /10 વર્ષની કેદની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે. હાલના તબક્કે અરજદાર/આરોપીને જામીન ઉપર મુક્ત કરવા ન્યાયોચિત જણાતું નથી.

આમ, ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, આરોપીનો રોલ, તપાસનો નાજુક તબક્કો વિગેરે તમામ પરિબળો ધ્યાને લેતા અરજદાર /આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

Next Post
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો…

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

Recent News

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…
INDIA

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

Image Source: IANS (File Pic) જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતી વિરૂદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો...

Read more

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In