• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજથી ભાવનગર-પચ્છેગામે વચ્ચે એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવાશે | ST extra buses will run between Bhavna…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આજથી ભાવનગર-પચ્છેગામે વચ્ચે એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવાશે | ST extra buses will run between Bhavna…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– મંદિરના ટ્રસ્ટીઓ, ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોની રજૂઆત ફળી

– મુરલીધરદાદાના નિજ મંદિરના પ્રવેશોત્સવમાં દરરોજ 3 થી 4 લાખ ધાર્મિક જનતા આવવાની ધારણા

ભાવનગર : વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધરદાદાના નિજ મંદિરનો પ્રવેશોત્સવ, મહા વિષ્ણુયજ્ઞા, શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞા સહિતના આઠ દિવસીય ધર્મોત્સવનો આવતીકાલ તા.૨૨-૨થી પ્રારંભ થવાનો છે. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી દરરોજ ત્રણથી ચાર લાખ ધાર્મિક જનતા આવવાની ધારણા છે. જેથી ધાર્મિક મુસાફરોને પચ્છેગામ આવવા-જવામાં અગવડતા ન પડે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

મુરલીધર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી એસ.ટી. બસોની એકસ્ટ્રા સુવિધા શરૂ કરવા અને વલ્લભીપુરથી પચ્છેગામ વચ્ચે બે મિનિ બસોનું દિવસ દરમિયાન સતત ટ્રીપોનું સંચાલન હાથ ધરવા લેખિત રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અને બોરતળાવ વોર્ડના ભાજપના પ્રમુખ જગદીશસિંહ ગોહિલે પણ ક્ષત્રિયોના મહાકુંભ મુરલીધર ભગવાનના નિજ મંદિર પ્રવેશોત્સવ માટે ૨૮મી સુધી બોરતળાવથી પચ્છેગામ વચ્ચે બસ સેવા શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. જેને લઈ એસ.ટી. તંત્ર દ્વારા ભાવનગર ડેપો ખાતેથી ચાર શિડયૂલમાં એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરાયું છે.

જેમાં ભાવનગર, કાળિયાબીડથી વરતેજ, ઘાંઘળી, વલ્લભીપુર, પચ્છેગામ સુધી એક્સપ્રેસ ભાડા સાથે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવા આયોજન કરાયું છે. વધુમાં ધાર્મિક મુસાફરોને રસ્તામાંથી લેવા-ઉતારવા બાબતે ફરજ પરના ડ્રાઈવર-કંડક્ટરને સુચના આપવા, વાહનોની સાફસફાઈ કરી સ્વચ્છ અને સારી કંડીશનનું ફાળવવા ભાવનગર ડેપો મેનેજરને વિભાગીય નિયામકે પિલાવયકરે સુચના આપી છે. વધુમાં ભાવનગર ડેપોથી પ્રાયોગિક ધોરણે ચાર બસ મુકવામાં આવી છે. જેમ ટ્રાફિક વધશે તેમ વધુ વાહનોનું સંચાલન હાથ ધરાશે તેમ એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

Next Post
ગિરવે મૂકેલો મોબાઈલ પરત માંગતા યુવાનને 2 ઈસમે આપ્યું મોત | Two men kill young man who wanted his ple…

ગિરવે મૂકેલો મોબાઈલ પરત માંગતા યુવાનને 2 ઈસમે આપ્યું મોત | Two men kill young man who wanted his ple...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Recent News

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…
GUJARAT

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દેશમાં વિદેશી રોકાણ પ્રવાહમાં વહેતો થાય એ માટે ત્રણ વર્ષ અને પાંચ વર્ષની...

Read more

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In