• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતી અફવા અને શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

શા માટે ફેલાઈ અફવા?

ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી ‘ક્રેશ’ માની લીધું હતું.


તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા 2 - image



Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતી અફવા અને શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

શા માટે ફેલાઈ અફવા?

ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી ‘ક્રેશ’ માની લીધું હતું.


તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

Load More



Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતી અફવા અને શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

શા માટે ફેલાઈ અફવા?

ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી ‘ક્રેશ’ માની લીધું હતું.


તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા 2 - image



Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતી અફવા અને શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

શા માટે ફેલાઈ અફવા?

ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી ‘ક્રેશ’ માની લીધું હતું.


તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા 2 - image

Next Post
અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

Recent News

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…
GUJARAT

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

Mis Selling: નવી દિલ્હીમાં મળેલી રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્ર અને વૈશ્વિક વેપારને મહત્વના...

Read more

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In