• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 26, 2025
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.

satyasamachar by satyasamachar
April 30, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.
20
VIEWS
Share on FacebookShare on Twitter

Ø હાલમાં 135 શ્વાનોને આશ્રય

વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ પ્રકારના જોખમને અગાઉથી અનુભવે છે. પ્રાચીન અને મધ્યયુગના સમયમાં, પહેલાના લોકો કૂતરાઓને પોતાની સાથે રાખતા હતા. જેથી તેઓ જંગલી પ્રાણીઓ, લૂટારાઓ અને ભૂત-પ્રેતથી બચી શકે.વનમાં રહેતા વનવાસી લોકો કૂતરા પાળતા હતા.

જેથી તેઓ કોઈપણ પ્રકારના જોખમ પહેલા તે સાવધાન થઈ રહેતા ઋષિ-મુનિઓ પણ કૂતરા પાળતા હતા. આજકાલ પણ લોકો ઘરમાં કૂતરા પાળે છે જેથી તેઓ પોતાના ઘરને ચોરોથી બચાવી શકે. ભારતીય સંસ્કૃતિમાં શ્વાનનું મહત્વ પહેલેથી જ ચાલ્યું આવે છે. હિન્દુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

Load More

એવું માનવામાં આવે છે કે શ્વાનને ખુશ રાખવાથી તે યમદૂતને પણ તમારી આસપાસ ભટકવા નથી દેતો અને શનિની સાથે સાથે રાહુ-કેતુ સંબધિત દોષો પણ કૂતરાને તેલમાં ચપટી રોટલી ખાવડાવાથી દૂર થઈ શકે છે. રાહુ -કેતુના , કાલસર્પ યોગથી પીડિત લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કાળો શ્વાન જ્યાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ ની શરૂઆત કરવામાં આવી છે.

અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા,  કમર ભાંગેલા ,ફ્રેકચરવાળા, અંઘ, અપંગ શ્વાનો ને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર,સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર,વેકસીનેશન,ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ 135 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે.

 આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ,ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારડિ કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Next Post
જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં 571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા

જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં 571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

Recent News

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
GUJARAT

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

ગાંધીનગર, તા. 19ગાંધીનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત પત્રકારત્વને લગતો “પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન”નો...

Read more

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

દાહોદ લોકસભા મતવિસ્તારના અનિયમિતતાની બાબત સંબંધિત અધિકારીઓ સસ્પેન્ડ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In