• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

Load More


– પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 147 તળાવોનો અભ્યાસ કરીને અહેવાલ આપ્યો

– બેંગ્લુરુના એકપણ તળાવનું પાણી માણસના વપરાશ માટે હિતાવહ રહ્યું નથી : ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી ભીતિ 

બેંગ્લુરુ : કર્ણાટકના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ પ્રમાણે બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી. તળાવોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ચૂકી છે. નક્કી કરેલા માપદંડોમાં તળાવોનું પાણી ખરું ઉતરતું નથી. શહેરનું એકેય તળાવનું પાણી પીવાલાયક તો ઠીક, વપરાશને લાયક પણ રહ્યું નથી. તળાવોનું પાણી એટલું ખરાબ થઈ ચૂક્યું છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કર્ણાટક રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં દાવો થયો છે કે બેંગ્લુરુમાં પાણી ખૂબ જ દૂષિત થઈ ચૂક્યું છે. દેશની સિલિકોન વેલી તરીકે જાણીતા શહેર બેંગ્લુરુમાં દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. એમાં તળાવોનું પાણી વધારે પ્રદૂષિત થઈ પાણીની આ કટોકટી વધે તેવી ભીતિ છે. ગત વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન બેંગ્લુરુના ૧૪૭ તળાવોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તળાવોને ચાર કેટેગરીમાં મૂકવામાં આવે છે. ક્લાસ-એ કક્ષાના તળાવ હોય તો એનું પાણી કોઈ જ પ્રોસેસ વગર પીવાલાયક હોય છે. તળાવનું પાણી ક્લાસ-બી કક્ષાનું હોય તો નહાવા માટે સુરક્ષિત ગણાય. ક્લાસ-ડી અને ઈ કક્ષાએ કોઈ તળાવનું પાણી મૂકવામાં આવે તો એનો અર્થ થાય કે તે પાણી એટલું પ્રદૂષિત છે કે તેને વપરાશમાં લઈ શકાય નહીં. બેંગ્લુરુના તમામ ૧૪૭ તળાવો ડી અને ઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.શહેરના ખૂબ જ જાણીતા તળાવો જેવા કે વેલંદર તળાવને ગયા વર્ષે એપ્રિલમાં ઈ રેટિંગ અપાયું હતું. પછીથી તેનું રેટિંગ સુધારીને ડી કરાયું હતું, પરંતુ ગત નવેમ્બરમાં ફરીથી તેનું રેટિંગ ઈ કરી દેવાયું હતું. એવું જ બીજું જાણીતું વરથુર તળાવ પણ સતત ડી અને ઈ કેટેગરીમાં જ રહે છે. હેબ્બલ તળાવ ગયા વર્ષે ડી રેટિંગમાં રહ્યું, પરંતુ વર્ષના અંતે તેનું રેટિંગ કથળ્યું હતું અને ઈ થઈ ગયું હતું. માદિવાલા લેક, કોકોન્ડાનહલ્લી તળાવ, કુંડલહલ્લી અને ઉલ્સૂર તળાવો બેંગ્લુરુના મોટા અને જાણીતા તળાવો ગણાય છે. એનું રેટિંગ પણ ડી અને ઈની વચ્ચે જ રહે છે. નિષ્ણાતો કહે છે કે ટ્રીટ કર્યા વગરનો કચરો તળાવોમાં ઠલવાતો હોવાથી આ સ્થિતિ આવી છે.

Next Post
સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

Recent News

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…
GUJARAT

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

anada News : કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે....

Read more

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In