• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

Load More


– ગણતરીનું માળખું બદલાતા વૃદ્ધિદર આંક ઉચકાયો

– ટેરિફના સ્વરૂપમાં જબરદસ્ત વેપાર અવરોધો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ વૃદ્ધિ જાળવી રાખી

નવી દિલ્હી : જીડીપીના ગણતરીના માળખામાં ધરમૂળથી સુધારો થતાં ભારતનો ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટેનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સુધારીને ૭.૬ ટકા કરવામાં આવ્યો છે, જે જૂની ડેટા સિરીઝ માટે ૭.૪ ટકા હતો. આ અંદાજ બતાવે છે કે વૈશ્વિક વેપાર અવરોધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મક્કમપણે પ્રગતિ કરી રહ્યું છે. ૨૦૨૪-૨૫માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.૧ ટકા હતો. 

દેશના જીડીપી આર્થિક વૃદ્ધિદરની ગણતરીમાં કરવામાં આવેલા સુધારામાં આધાર વર્ષ બદલીને ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું અને અર્થતંત્રના ઝડપથી વિકસતા સેગમેન્ટ્સનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું. જીડીપી વૃદ્ધિદરની ગણતરીમાં ધરમૂળથી સુધારો કરવાનું ધ્યેય આઉટડેટેડ ડેટા પ્રેક્ટિસીસને દૂર કરવાનું અને ચોકસાઈમાં વધારો કરવાનું હતું, તેમાં અપડેટેડ ઉત્પાદન માળખા, વિસ્તરેલા સેક્ટોરેલ કવરેજ, સુધારેલા રેશિયો અને વધુને વધુ પ્રતિનિધિત્વ ધરાવતા સરકારી ડેટાબેઝનું વ્યાપક પ્રતિબિંબ પાડવામાં આવ્યું છે. તેમા ઔપચારિક ક્ષેત્રના સુધારેલા અંદાજનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રએ ટેરિફના મોરચે અનિશ્ચિતતાનો સામનો કરવો પડયો છે. તેની સીધી નિકાસો પર અસર પડે છે. તેના પ્રતિસાદ રૂપે મોદી સરકારે જીએસટીમાં ધરમૂળથી ફેરફાર કર્યો હતો. ફક્ત ચાર અને ૧૨ ટકા એમ બે જ સ્લેબ કરી દીધા હતા. આ ઉપરાંત લાંબા સમયથી પડતર શ્રમિક સુધારા કર્યા હતા. તેની સાથે આવકવેરાની મુક્તિ મર્યાદા વધારાઈ હતી, વ્યાજદર ઘટાડાયા હતા, નીચા ફુગાવા અને મજબૂત ગ્રામીણ માંગના કારણે અર્થતંત્રને ગતિશીલ રાખવામાં મદદ મળી હતી.

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ ઉપર તરફી સુધારીને ૭થી ૭.૪ ટકા કરવામાં આવ્યો છે. નવી જીડીપી સીરીઝ જારી કરવામાં આવી તેના પછી અંદાજ સુધારાયો છે. બજેટ પહેલા જાન્યુઆરીમાં રજૂ થયેલા ઇકોનોમિક સરવેમાં ભારતના અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ ૬.૮થી ૭.૨ ટકાની વચ્ચે મૂકાયો હતો. ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાના દરે વૃદ્ધિ પામે તેમ માનવામાં આવે છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત હરીફાઈ છતાં પણ વૃદ્ધિ જારી રાખી છે.

ડાઉ જોન્સમાં 500 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : ફુગાવામાં વધારો અને એઆઈની અસર અંગેની ચિંતામાં વધારો થતાં આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૫૦૦ પોઈન્ટનું ગાબડું નોધાયું હતું. જાન્યુઆરીનો ઉત્પાદક ભાવ સૂચકાંક ૦.૫% વધ્યો હતો, જે અપેક્ષા કરતાં ૦.૩% કરતા વધારે છે. આ ઉપરાંત, એઆઈની અસર અંગેની ચિંતામાં વધારો થવાને કારણેતીવ્ર વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ ટ્રેઝરી યીલ્ડમાં થોડા સમય માટે ઘટાડો થયો હતો, જેમાં ૧૦-વર્ષની યીલ્ડ ૪% થી નીચે ૩.૯૯% ગઈ હતી. 

આ અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૮૭ પોઈન્ટનું ગાબડું નોધાતા ૪૯,૦૧૧ પર ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૧૭૭ પોઈન્ટ તુટી ૨૨,૭૦૧ પર ઉતરી આવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

Recent News

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…
GUJARAT

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

Tehri Road Accident: ઉત્તરાખંડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાખંડના તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક...

Read more

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In