• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

Load More


Religious Controversy: કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી અને સંપ્રદાયના હરિભક્તોમાં રોષ છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તે સ્ટેજ પર સંબોધન કરતા કહે છે કે, ‘તમે કોઇને મારીને આવ્યા છો તેવી ફરિયાદ મારી પાસે આવવી જોઇએ.. તમે મારજો હું છુટ આપું છું.’ આ ઉપરાંત તે હરિભક્ત યુવાનોને ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ થયો છે. ખાસ કરીને આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવતા શબ્દોને કારણે સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.

વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તે હરિભક્તોને સંબોધન કરતા સમયે ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આપણા પાંગણા નથી થવાનું. આપણે ફરિયાદી નથી થતા, તોહમતદાર જ થઇએ છીએ. સેલ્ફ ડીફેન્સમાં ગોળી ચલાવે તો પણ માણસ છુટી જાય છે. એવી ફરિયાદ મારી પાસે આવી જોઇએ કે તમે ટીચીને આવ્યો છો અને ટીચ જો. હું છુટ આપુ છું. યુવક મંડળના છોકરાઓએ બાયો ચડાવવાની છે.. ઉત્તર ગુજરાતના એક ગામમાં કોઇ સંપ્રદાયના સાહિત્યનું વેચાણ કરવા માટે વાનમાં કેટલાંક લોકો આવ્યા હતા. ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાંસલેટ લઇને ગયા હતા. વાન વાળો 15 સેકન્ડમાં ભાગી ગયો. બોર્ડર પર ટીચકા મારતો હોય ત્યારે બ્રહ્યોસ્ત છોડીએ અને આપણે બ્રહ્યાત્સ છોડવાનું છે. કેટલાય લાઇનમાં છે. અને સરખા નહી ચાલે તો બધાય જશે.’

આ પણ વાંચો: અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા

આ વીડિયો અડાલજમાં યોજાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી સમયનો હોવાની શક્યતા છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયની મહત્વની ગણાતી કાલુપુર ગાદીના આચાર્ય જેવા સન્માનનીય પદે રહેલા કૌશલેન્દ્રપ્રસાદ દ્વારા ઉચ્ચારવામાં આવતા આવા શબ્દોને કારણે વિવાદ ઊભો થયો છે.

Next Post
અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

Recent News

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …
GUJARAT

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

Vadodara : વડોદરાના નંદેસરી વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર એક યુવકનું કપાયેલું મૃતદેહ મળતાં નંદેસરી પોલીસ દોડી ગઈ હતી. સાકરીયા પુરા ગામ...

Read more

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In