• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

satyasamachar by satyasamachar
January 19, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


UAE President Sheikh Mohammed Bin Zayed India Visit : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે ભારતની બે કલાકની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ ઉત્સાહપૂર્વક એકબીજાના ગળે મળ્યા હતા. એટલું જ નહીં બંને નેતાઓ એક જ કારમાં સવાર થઈને એરપોર્ટથી નિકળ્યા હતા. હવે શેખ નાહયાને ભારતની બે કલાક કરેલી મુલાકાતની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે કયાં મુદ્દાઓ પર ચર્ચા થઈ, તેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

શેખ નાહયાને ભારતનો પાંચમી વખત પ્રવાસ કર્યો

ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીના આમંત્રણ પર યુએઈના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ શેખ નાહયાને ભારતનો ત્રીજી વખત સત્તાવાર પ્રવાસ કર્યો છે. જ્યારે છેલ્લા એક દાયકામાં તેઓ પાંચ વખત ભારત આવ્યા છે. બંને નેતાઓ વચ્ચે સોમવારે સાંજે મુલાકાત નિર્ધારીત કરાઈ હતી. શેખ નાહયાનના ભારત પ્રવાસથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાની તક મળશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર પરસ્પર હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરશે.’

શેખ નાહયાન અને PM મોદી વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ?

પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, ‘તેમના ભારત પ્રવાસથી પરિચીત લોકોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી અને શેખ નાહયાન વચ્ચેની વાતચીતના એજન્ડામાં વેપાર, રોકાણ, સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી તેમજ ઊર્જા સંબંધી મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.’ તેઓ સાંજે 4.30 કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ, બંને નેતાઓ વચ્ચે 4.45 કલાકે વાતચીત શરૂ થઈ હતી અને તેઓ સાંજે 6.00 કલાકે દિલ્હીથી રવાના થઈ ગયા હતા. આમ યુએઈના રાષ્ટ્રપ્રમુખે લગભગ બે કલાક ભારત પ્રવાસે આવ્યા હતા.’

#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds bilateral talks with the President of the United Arab Emirates, Sheikh Mohamed bin Zayed Al Nahyan, at his residence at Lok Kalyan Marg.

MoUs were also signed between the two nations. pic.twitter.com/r0tsnQaawz

— ANI (@ANI) January 19, 2026

આ પણ વાંચો : શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત

માત્ર બે કલાકની મુલાકાત કેમ?

યુએઈના રાષ્ટ્રપ્રમુખે એવા સમયે પ્રવાસ કર્યો છે, જ્યારે બંને દેશો નાગરિક અને સૈન્ય ક્ષેત્રોમાં ભાગીદારી ઝડપથી આગળ વધારી રહ્યા છે. ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આ મહિનાની શરૂઆતમાં ચોથી જાન્યુઆરીએ યુએઈ ગયા હતા. તેમણે સંરક્ષણ સહયોગ અને સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે યુએઈનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન યુએઈ ભૂમિદળની સેનાએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે યુએઈના ભૂમિદળ સેનાના કમાન્ડર સહિત સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે સૈન્ય સંસ્થાઓની મુલાકાત કરવાની સાથે તેમના સૈનિકો સાથે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા 15 ડિસેમ્બરે વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએઈની યાત્રા કરી હતી. તેમણે ભારત-યુએઈની સંયુક્ત આયોગની 16મી બેઠક અને ભારત-યુએઈ રાજદ્વારી સંવાદના ભાગ લીધો હતો.

ભારત-યુએઈ વચ્ચેના સંબંધો

ભારત અને યુએઈ વચ્ચે ખૂબ જ જૂના અને ગાઢ સંબંધો છે. એકબીજા સાથે સૌથી વધુ ભાગીદારી કરનારા દેશોમાં બંને દેશો સામેલ છે. યુએઈ ભારતનો સાતમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં યુએઈએ ભારતમાં 22 અબજ ડૉલરથી વધુનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) કર્યું છે. યુએઈ ભારતને ક્રૂડ ઓઈલ ઉપરાંત લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત કરે છે.

આ પણ વાંચો : પપ્પા મને બચાવી લો… તંત્રની નાકામીના કારણે પિતાની નજર સામે જુવાનજોધ દીકરાનું ડૂબવાથી મોત

Next Post
શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than…

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

Recent News

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …
GUJARAT

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

Owaisi Statement On UCC Law : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે(4 એપ્રિલ) અમદાવાદમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ બેઠક...

Read more

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In