• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા | Talent…

satyasamachar by satyasamachar
January 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા | Talent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

Load More


Talent Search Test Gujarat : વિદ્યાર્થીમાં શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે શિક્ષણ બોર્ડ આગામી 28 જાન્યુઆરી, 2026ના રોજ પરીક્ષા લેશે. આમ, આ પરીક્ષા માટેની હોલટિકિટ આજથી એટલે કે 19 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. 

શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા 2 - image

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી 28 જાન્યુઆરીના રોજ લેનારી પ્રખરતા શોધ કસોટી(TST) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી પરીક્ષાની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે. વધુ માહિતી બોર્ડની વેબસાઈટ પરથી મળી રહેશે.  

પ્રખરતા શોધ કસોટી એટલે શું?

પ્રખરતા શોધ કસોટીએ વિદ્યાર્થીઓમાં રહેલી વિશેષ બુદ્ધિપ્રતિભા, તર્કશક્તિ અને કૌશલ્યોને ઓળખવા માટે લેવામાં આવતી એક મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. ગુજરાતમાં ખાસ કરીને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. 

પરીક્ષાનો મુખ્ય હેતુ

આ કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી વિદ્યાર્થીઓની શોધ કરવાનો છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના એવા પ્રતિભાસાળી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક કે અન્ય કારણોસર પાછળ ન રહી જાય, તેમને પ્રોત્સાહન અને આર્થિક સહાય (શિષ્યવૃત્તિ) પૂરી પાડવાનો આ પરીક્ષાનો હેતુ છે.

પરીક્ષાનું માળખું

આ પરીક્ષા સામાન્ય રીતે OMR (ઓપ્ટિકલ માર્ક રીડર) પદ્ધતિથી લેવાય છે, જેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો (MCQs) હોય છે. પ્રશ્નપત્ર મુખ્યત્ત્વે બે ભાગમાં વહેંચાયેલું હોય છે:

ભાગ-1: બૌદ્ધિક યોગ્યતા કસોટી (MAT – Mental Ability Test)

જેમાં તર્કશક્તિ, શ્રેણી પૂર્ણ કરવી, કોડિંગ-ડીકોડિંગ, આકૃતિઓ વગેરે જેવા પ્રશ્નો હોય છે. આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજિયાત હોય છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે  1/3 ગુણ કપાશે.

ભાગ-2: શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT – Scholastic Aptitude Test)

જેમાં ધોરણ 8 અને 9 ના અભ્યાસક્રમ મુજબના વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા (ગુજરાતી/અંગ્રેજી)ના પ્રશ્નો હોય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર 3 વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

પરીક્ષા આપવાનો ફાયદાઓ

શિષ્યવૃત્તિ: મેરિટ લિસ્ટમાં આવતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ (ધોરણ 10 થી 12) માટે સરકાર દ્વારા નક્કી કરેલી રકમની શિષ્યવૃત્તિ મળે છે.

આત્મવિશ્વાસ: આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને ભવિષ્યની મોટી પરીક્ષાઓ (JEE, NEET, UPSC) માટેની પૂર્વતૈયારી થાય છે.

પ્રમાણપત્ર: રાજ્ય સ્તરે ઉત્તીર્ણ થનારને પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

તૈયારી કેવી રીતે કરવી?

પાઠ્યપુસ્તકો: ધોરણ 8 અને 9 ના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પાકા કરવા.

તર્કશક્તિ (Reasoning): દરરોજ કોયડાઓ ઉકેલવા અને રીઝનિંગની પ્રેક્ટિસ કરવી.

જૂના પેપર: પાછલા વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી પરીક્ષાની પદ્ધતિ સમજાય છે.

Next Post
ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

Recent News

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
INDIA

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં...

Read more

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In