• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

Load More


Shankaracharya Lucknow Visit: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના લખનઉ આહ્વાન બાદ ઉત્તર પ્રદેશના રાજ કારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ક જગદગુરુ શંકરાચાર્યજી મહરાજ જો લખનઉ આવે તો એક રામ ભક્ત હોવાના નાતે તેમનું સ્વાગત કરીશ’ બીજી તરફ ગૌ રક્ષા પર કરેલા સવાલમાં જવાબમાં સ્પષ્ટ કર્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતાનો દરરજો આપવાની જે માગ છે તેની કોઈ જરૂરિયાત નથી. 

‘કોઈની ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવે’

કેશવ પ્રસાદ મૌર્ય આજે સોમવારે વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત પૂર્વક જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય તસ્કરની કોઈ ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવીને જુએ, જે બાદ તેમણે સપા નેતા અખિલેશ યાદવને પણ આડે હાથ લીધા. 

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિરોધાભાસી વલણ

જાન્યુઆરીમાં જે માઘ મેળામાં સ્નાનને લઈને વિવાદ થયો તેના પર નાયબ મુખ્યમંત્રીના નિવેદન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના હિતમાં જ દેખાઈ પડ્યા, તે અનશન પર બેઠા ત્યારે પણ કેશવ પ્રસાદ મૌર્યએ હઠાગ્રહ છોડી સ્નાન કરવા અપીલ કરી હતી. આજે વારાણસી પ્રવાસ દરમિયાન પણ તેવું જ વલણ જોવા મળ્યું, જ્યારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ખુલ્લેઆમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધી રહ્યા છે. એક સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, શંકરાચાર્ય આવશે તો તેમનું સ્વાગત કરશે, કેશવ પ્રસાદ મૌર્યની ભાષા સીએમ યોગીથી વિરુદ્ધ છે. 

7 માર્ચના રોજ લખનઉ કૂચ

જણાવી દઈએ કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 7 માર્ચના રોજ લખનઉમાં કૂચ કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: CSK કેમ્પમાંથી વાઈરલ થયો MS ધોનીનો જોરદાર વીડિયો, મસ્તી કરતો નજરે પડ્યો માહી

હાલની ઘટનાઓને ટાંકીને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા શંકરાચાર્યનું સમર્થન કરવાની વાત પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો છે, કહ્યું કે, ‘અખિલેશ યાદવ એક ઢોંગી વ્યક્તિ છે, તે રામ ભક્તો પર, કૃષ્ણ ભક્તો પર, શિવ ભક્તો પર અત્યાચાર કરે છે. મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. હિન્દુ ધર્મના વોટ લેવા શંકરાચાર્યના પક્ષમાં બોલીને તે ઢોંગ કરી રહ્યા છે.’

Next Post
Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું ‘વનતારા’! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | …

Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું 'વનતારા'! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ | Gold & Silver …

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ | Gold & Silver …

Recent News

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ | Gold & Silver …

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ | Gold & Silver …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…
GUJARAT

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

Suigam GRD Recruitment Scandal: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તિજોરી પર તરાપ મારતા મસમોટા...

Read more

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ | Gold & Silver …

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In