• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

Load More


Shankaracharya Lucknow Visit: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના લખનઉ આહ્વાન બાદ ઉત્તર પ્રદેશના રાજ કારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ક જગદગુરુ શંકરાચાર્યજી મહરાજ જો લખનઉ આવે તો એક રામ ભક્ત હોવાના નાતે તેમનું સ્વાગત કરીશ’ બીજી તરફ ગૌ રક્ષા પર કરેલા સવાલમાં જવાબમાં સ્પષ્ટ કર્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતાનો દરરજો આપવાની જે માગ છે તેની કોઈ જરૂરિયાત નથી. 

‘કોઈની ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવે’

કેશવ પ્રસાદ મૌર્ય આજે સોમવારે વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત પૂર્વક જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય તસ્કરની કોઈ ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવીને જુએ, જે બાદ તેમણે સપા નેતા અખિલેશ યાદવને પણ આડે હાથ લીધા. 

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિરોધાભાસી વલણ

જાન્યુઆરીમાં જે માઘ મેળામાં સ્નાનને લઈને વિવાદ થયો તેના પર નાયબ મુખ્યમંત્રીના નિવેદન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના હિતમાં જ દેખાઈ પડ્યા, તે અનશન પર બેઠા ત્યારે પણ કેશવ પ્રસાદ મૌર્યએ હઠાગ્રહ છોડી સ્નાન કરવા અપીલ કરી હતી. આજે વારાણસી પ્રવાસ દરમિયાન પણ તેવું જ વલણ જોવા મળ્યું, જ્યારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ખુલ્લેઆમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધી રહ્યા છે. એક સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, શંકરાચાર્ય આવશે તો તેમનું સ્વાગત કરશે, કેશવ પ્રસાદ મૌર્યની ભાષા સીએમ યોગીથી વિરુદ્ધ છે. 

7 માર્ચના રોજ લખનઉ કૂચ

જણાવી દઈએ કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 7 માર્ચના રોજ લખનઉમાં કૂચ કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: CSK કેમ્પમાંથી વાઈરલ થયો MS ધોનીનો જોરદાર વીડિયો, મસ્તી કરતો નજરે પડ્યો માહી

હાલની ઘટનાઓને ટાંકીને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા શંકરાચાર્યનું સમર્થન કરવાની વાત પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો છે, કહ્યું કે, ‘અખિલેશ યાદવ એક ઢોંગી વ્યક્તિ છે, તે રામ ભક્તો પર, કૃષ્ણ ભક્તો પર, શિવ ભક્તો પર અત્યાચાર કરે છે. મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. હિન્દુ ધર્મના વોટ લેવા શંકરાચાર્યના પક્ષમાં બોલીને તે ઢોંગ કરી રહ્યા છે.’

Next Post
Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું ‘વનતારા’! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | …

Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું 'વનતારા'! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

Recent News

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…
GUJARAT

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

– મોદી, ભાજપને ન્યાય અને સમાનતામાં વિશ્વાસ નથી : ખડગે  – આતંકીને ઓસામાજી કહેનારાએ મોદીનું અપમાન કર્યું : ભાજપ –...

Read more

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In