• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

Load More


Pavitra Yatradham Vikas Board: હિન્દુત્વની દુહાઈ દેનાર ભાજપ સરકારને જાણે પવિત્ર યાત્રાધામના વિકાસમાં હવે રસ રહ્યો નથી. ખુદ સરકારે એ વાતનો એકરાર કર્યો છે કે, યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર પાસે રૂ. 7 કરોડ કરતાંય વધુ ગ્રાન્ટ હોવા છતાંય રૂ. 3.90 કરોડનો ખર્ચ કરાયો નથી. સરકારી તાયફા કરવા હોય તો લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જ્યારે યાત્રાધામના વિકાસમાં પૈસા ખર્ચવામાં સરકાર કંજૂસાઈ દાખવી રહી છે.

પવિત્ર યાત્રાધામ બોર્ડનું આયોજન: અંબાજીથી સોમનાથ સુધીનો રોડમેપ

ગુજરાતમાં અંબાજીથી માંડીને સોમનાથ મંદિર સહિત અન્ય યાત્રાધામના વિકાસને લઈને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વિવિધ આયોજન કરે છે. શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાધામોમાં વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે તે માટે રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકાર પણ ગ્રાન્ટ ફાળવે છે. 

વિધાનસભામાં ખુલાસો: યાત્રાધામ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ છતાં કામ બાકી

વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકાર્યું કે, ગુજરાતમાં યાત્રાધામના વિકાસ માટે વર્ષ 2024-25માં રૂ. 3.07 કરોડની ફાળવણી કરાઈ હતી જ્યારે વર્ષ 2025-26માં રૂ. 4.63 કરોડ ફાળવાયા હતા. કુલ મળીને રૂ. 7.70 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી તેમ છતાંય યાત્રાધામોના વિકાસ પાછળ સરકારે રૂ. 3.90 કરોડની જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી હતી. આ પરથી સરકારને યાત્રાધામના વિકાસમાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થયું હતું.

સોમનાથના વિકાસ મુદ્દે ગરમાયું રાજકારણ

આ તરફ, આ વર્ષે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભાજપ સરકારે સ્વાભિમાન પર્વની ઉજવણી કરીને લાખો-કરોડોનો ખર્ચ કર્યો હતો. સાથે સાથે ધૂમ પ્રચાર પણ કર્યો હતો. એટલું જ નહીં, અન્ય રાજ્યોમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે, વર્ષ 2025માં સોમનાથ શહેરના વિકાસ માટે સરકારે રૂ. 90 લાખ ગ્રાન્ટ ફાળવી હતી તે પૈકી કાણીપાઈનો ખર્ચ કરાયો નથી. 

આ પણ વાંચો: કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ

સોમનાથ શહેરની પ્રજા પાયાની સુવિધા માટે વલખાં મારી રહી છે ત્યારે લાખો રૂપિયા ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી હતી. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્રો ગજવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાની સુવિધા ન મળે તે માટે ભાજપ સરકારનો કોઈ છૂપો એજન્ડા તો નથી? તેવો ચુડાસમાએ સવાલ ઉઠાવ્યો હતો.


ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું 2 - image

Next Post
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

Recent News

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

Holi Color Removal Tips: પાકા રંગથી ધૂળેટીની મજા માણવાની મજા જ અલગ છે. પરંતુ અસલી પડકાર ત્યારે શરૂ થાય છે...

Read more

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

ગાયોના ટોળાએ હુમલો કરતા ૯ વર્ષનો બાળક ઘાયલ | 9 year old boy injured after being attacked by herd of …

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

વડોદરાના કરજણમાં પ્રગટાવાયેલી હોળીની જ્વાળાથી વીજ વાયર તૂટતા ભાગદોડ | power lines were broken due to…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In