satyasamachar

satyasamachar

જામનગરની શિક્ષકાના આપઘાત અંગેના અતિ ચકચારી કેસમાં 3 આરોપીઓને સાત વર્ષની સજાનો હુકમ | Seven year sent…

જામનગરની શિક્ષકાના આપઘાત અંગેના અતિ ચકચારી કેસમાં 3 આરોપીઓને સાત વર્ષની સજાનો હુકમ | Seven year sent…

Jamnagar Court : જામનગરના પંચવટી વિસ્તારની એક શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી. જેની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં...

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપ…

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપ…

Leopard in Daman : પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણના સાંધીયા શેરીમાં ગત રવિવારે મધરાતે દીપડો દેખાયા બાદ ટેક્સી સ્ટેન્ડ...

જામજોધપુરની મહિલાને જૂનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી અપાતાં વિષપાન કર્યું : પિતા-પુત્ર સહિત …

જામજોધપુરની મહિલાને જૂનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી અપાતાં વિષપાન કર્યું : પિતા-પુત્ર સહિત …

Jamnagar : જામજોધપુરમાં સાગરપા ચકલામાં રહેતી અંજનાબેન નટુભાઈ ખાંટ નામની 49 વર્ષની મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો...

કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકેનો ચાર્જ સંભાળતા એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ

કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકેનો ચાર્જ સંભાળતા એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વધારાના ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ સોમવાર, ૧૯ જાન્યુઆરી ૨૬ ના રોજ મુંબઈ ખાતે એક...

જામનગરના અતિ ગીચ ખોડીયાર કોલોની વિસ્તારના માર્ગને સિક્સ લેન બનાવવા આજથી જ સર્વેની કામગીરી શરૂ કરાઇ |…

જામનગરના અતિ ગીચ ખોડીયાર કોલોની વિસ્તારના માર્ગને સિક્સ લેન બનાવવા આજથી જ સર્વેની કામગીરી શરૂ કરાઇ |…

Jamnagar Corporation : જામનગરમાં ઓશવાળ સેન્ટરથી દિગજામ સર્કલ સુધીના ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે ગઈકાલે...

આરઆરયુ ખાતે 5 દિવસીય ઐતિહાસિક એરોસ્પેસ વર્કશોપનું કરાયું ઉદ્ઘાટન

આરઆરયુ ખાતે 5 દિવસીય ઐતિહાસિક એરોસ્પેસ વર્કશોપનું કરાયું ઉદ્ઘાટન

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ:- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ), ગાંધીનગરના આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ કેન્દ્ર, એરોસ્પેસ સ્ટડીઝ દ્વારા એરોસ્પેસ...

તમે કેવી રીતે શંકરાચાર્ય બની ગયા, 24 કલાકમાં જવાબ આપો… અવિમુક્તેશ્વરાનંદને નોટિસ | prayagraj magh …

તમે કેવી રીતે શંકરાચાર્ય બની ગયા, 24 કલાકમાં જવાબ આપો… અવિમુક્તેશ્વરાનંદને નોટિસ | prayagraj magh …

Swami Avimukteshwaranand: માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ વકરેલા વિવાદમાં નવો વળાંક આવ્યો...

હત્યા કે આત્મહત્યા? યુપીમાં બંધ મકાનમાં 5 લોકોના મૃતદેહ મળ્યાં, શરીર પર ગોળીના નિશાન દેખાયા | Sahara…

હત્યા કે આત્મહત્યા? યુપીમાં બંધ મકાનમાં 5 લોકોના મૃતદેહ મળ્યાં, શરીર પર ગોળીના નિશાન દેખાયા | Sahara…

Saharanpur: ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા...

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિયુક્તિ, PM મોદીએ કહ્યું- આજથી તમે બોસ, હું કાર્યકર… | …

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિયુક્તિ, PM મોદીએ કહ્યું- આજથી તમે બોસ, હું કાર્યકર… | …

Nitin Nabin BJP President :  ભારતીય જનતા પાર્ટીમાં આજે ‘નવીન’ યુગનો વિધિવત પ્રારંભ થયો છે. બિહારમાં પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા...

Page 1256 of 1279 1 1,255 1,256 1,257 1,279
  • Trending
  • Comments
  • Latest

Recent News

Youtube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.