• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Amreli News : ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ ચાલુ

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.



Amreli News : ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ ચાલુ

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Amreli News : ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ ચાલુ

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.



Amreli News : ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ ચાલુ

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

Next Post
અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

Recent News

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…
GUJARAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ...

Read more

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In