• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

Load More


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરુવાર

અમદાવાદના પાનકોર નાકાથી માંડીને ત્રણ દરવાજાના વિસ્તારમાં રસ્તાઓ પરના ફેરિયાઓને હટાવ્યા પછી પંદર જ દિવસમાં ફરી ફેરિયાઓએ અડ્ડો જમાવી દેતા દુકાનદારોની હાલત છતી દુકાને ધંધા વિનાના વેપારી જેવી થઈ ગઈ છે. પંદર દિવસ પહેલા જ વેપારીઓની દુકાનના પ્રવેશ દ્વારા પાસે અડ્ડો જમાવીને બેસી જતાં તથા દાદાગીરી કરતાં ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બારથી ચઉદ દિવસમાં જ ફરીથી ફૂટપાથ પર જમાવટ કરવા માંડી હતી. 

ત્રણ દરવાજા વિસ્તારના રસ્તા અને ફૂટપાથ પર બેસતા પાથરણાવાળાઓને કારણે આ વિસ્તારની દુકાનોમાં ગ્રાહકો પ્રવેશી જ ન શકતા હોવાથી દુકાનદારો અને પાથરણાવાળાઓ વચ્ચેનો તનાવ સતત વધી રહ્યો છે. દુકાનદારોેની ફરિયાદ છે કે પાથરણાવાળાઓ રસ્તો રોકીને બેસી ગયા હોવાથી તેમની દુકાનમાં ગ્રાહકો આવી શકતા જ નથી.

આ મુદ્દે પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પોલીસ સાંભળતા જ નથી. પખવાડિયા પૂર્વે વેપારીઓની વારંવારની ફરિયાદને ધ્યાનમાં લઈને તમણે પાથરણાવાળાઓને દૂર તો કર્યા હતા. પરંતુ અમ્યુકોના સત્તાવાળાઆ ગયા પછી દસથી બાર દિવસમાં જ તેમણે ધીમે ધીમે ત્યાં બેસવાનું પાછુ ચાલુ કરી દેતા દુકાનદારોની સ્થિતિ ફરી એકવાર જૂની સ્થિતિ જેવી જ થઈ ગઈછે. ે

એક તરફ ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ આપીને તેમના ંા તોડી રહ્યા છે. રિટેઈલ ચેઈનવાળા પણ દુકાનદારોના ધંધો તોડવા માંડયા છે. હવે ફેરિયાઓ તેમના ધંધાને હડપ કરી જવા માટે સક્રિય થઈ રહ્યા છે.પરિણામે દુકાનદારોને ત્રેવડો માર પડી રહ્યો છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી આ મુદ્દે પોલીસને તથા અમ્યુકોના અકિારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. પાંચ કૂવાથી ત્રણ દરવાજાના વિસ્તારના દુકાનદારોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે

 દુકાનાદરોના ૫૦થી ૬૦ ટકા ધંધા તૂટી ગયા છે. તેથી તેમણે અમ્યુકોના અધિકારીઓને પણ ફરિયાદ કરી છે. પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.

Next Post
સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

Recent News

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …
GUJARAT

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાંને પગલે વૈશ્વિક કિંમતી ધાતુમાં નવેસરથી ઉછાળો આવતા ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવ ઊંચકાયા...

Read more

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In