• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


અમદાવાદ,શુક્રવાર

એલિસબ્રીજ પાસેના કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ શરૂ કરીને ખાનગી અને સરકારી બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કહીને બે ગઠિયાઓએ અનેક લોકો સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અનુસંધાનમાં જ્વેલર્સને આઠ કરોડની લોન અપાવવાનું કહીને ૬૨ લાખ જેટલી રકમ અલગ અલગ ફીના નામે મેળવીને નાણાં પડાવ્યાની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા 2 - imageગોતામાં રહેતા  મિહિરભાઇ સોની રતનપોળમાં  જ્વેલરીનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલા તેમનો પરિચય કલ્પેશ ઝાલા નામની વ્યક્તિ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે એલિસબ્રીજ પાસે રંગોલી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવીને લોનનું કામ કરે છે. તુષાર ઠક્કર નામના વ્યક્તિ તેમનો પાર્ટનર છે. મિહિરભાઇને ધંધાના કામ માટે તાત્કાલિક ચાર કરોડની લોનની જરૂર હોવાથી કલ્પેશને વાત કરી હતી. તેણે ચાર કરોડની પણ આઠ કરોડની લોન અપાવવા ખાતરી આપી હતી. તેના બદલામાં સાત થી આઠ ટકા કમિશનની રકમ અને ફી એડવાન્સમાં માંગી હતી. ત્યારબાદ અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી ૬૦ લાખ સુધીની લોન અપાવી હતી. જેથી વિશ્વાસ આવતા મિહિરભાઇએ  કર્ણાટક બેંક, તમીલ બેંક અને યુનિયન બેકમાંથી લોન મંજૂર કરાવી આપવાના બદલામાં તુષાર અને કલ્પેશને ૬૨ લાખ રૂપિયા આપ્યા હતા અને જરૂરી દસ્તાવેજોની ફાઇલ આપી હતી. પરંતુ, ત્યારબાદ કલ્પેશ અને તુષારે ખોટા ખોટા વાયદા કર્યા હતા.  આ દરમિયાન મિહિરભાઇને જાણવા મળ્યું હતું કે લોનના નામે બંને જણાએ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Post
સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા | susp…

સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા | susp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી | ahmedabad local …

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી | ahmedabad local …

Recent News

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી | ahmedabad local …

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી | ahmedabad local …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…
GUJARAT

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

Chandkheda Dosa Case Update: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે પોલીસે તપાસનો ધમધમાટ...

Read more

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી | ahmedabad local …

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In