• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એમ. સત્યવર ગામ પાસે હોસકોટે-ડાબાસ્પેટ નેશનલ હાઈવે પર થયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક એસયુવી કારે પાછળથી એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથેની આ ટક્કર બાદ એસયુવીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વધુ એક કાર પણ અડફેટે ચડી હતી. જેના કારણે હાઈવે પર અકસ્માતની વણઝાર થઇ હતી. કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. 

7 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક ટક્કરમાં એસયુવીમાં બેઠેલા છ લોકો અને મોટરસાયકલ સવાર એક વ્યક્તિ સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, SUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાઇક પણ કડુસલો વળી ગયો હતો. મૃતકો બંગલૂરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાની શક્યતા છે. જો કે પોલીસ હજી સત્તાવાર ઓળખ કરી શકી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરવા માટેની કાર્યવાહી આરંભી છે. 



Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એમ. સત્યવર ગામ પાસે હોસકોટે-ડાબાસ્પેટ નેશનલ હાઈવે પર થયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક એસયુવી કારે પાછળથી એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથેની આ ટક્કર બાદ એસયુવીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વધુ એક કાર પણ અડફેટે ચડી હતી. જેના કારણે હાઈવે પર અકસ્માતની વણઝાર થઇ હતી. કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. 

7 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક ટક્કરમાં એસયુવીમાં બેઠેલા છ લોકો અને મોટરસાયકલ સવાર એક વ્યક્તિ સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, SUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાઇક પણ કડુસલો વળી ગયો હતો. મૃતકો બંગલૂરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાની શક્યતા છે. જો કે પોલીસ હજી સત્તાવાર ઓળખ કરી શકી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરવા માટેની કાર્યવાહી આરંભી છે. 

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

Load More



Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એમ. સત્યવર ગામ પાસે હોસકોટે-ડાબાસ્પેટ નેશનલ હાઈવે પર થયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક એસયુવી કારે પાછળથી એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથેની આ ટક્કર બાદ એસયુવીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વધુ એક કાર પણ અડફેટે ચડી હતી. જેના કારણે હાઈવે પર અકસ્માતની વણઝાર થઇ હતી. કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. 

7 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક ટક્કરમાં એસયુવીમાં બેઠેલા છ લોકો અને મોટરસાયકલ સવાર એક વ્યક્તિ સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, SUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાઇક પણ કડુસલો વળી ગયો હતો. મૃતકો બંગલૂરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાની શક્યતા છે. જો કે પોલીસ હજી સત્તાવાર ઓળખ કરી શકી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરવા માટેની કાર્યવાહી આરંભી છે. 



Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એમ. સત્યવર ગામ પાસે હોસકોટે-ડાબાસ્પેટ નેશનલ હાઈવે પર થયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક એસયુવી કારે પાછળથી એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથેની આ ટક્કર બાદ એસયુવીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વધુ એક કાર પણ અડફેટે ચડી હતી. જેના કારણે હાઈવે પર અકસ્માતની વણઝાર થઇ હતી. કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. 

7 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક ટક્કરમાં એસયુવીમાં બેઠેલા છ લોકો અને મોટરસાયકલ સવાર એક વ્યક્તિ સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, SUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાઇક પણ કડુસલો વળી ગયો હતો. મૃતકો બંગલૂરુના કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાની શક્યતા છે. જો કે પોલીસ હજી સત્તાવાર ઓળખ કરી શકી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરવા માટેની કાર્યવાહી આરંભી છે. 

Next Post
નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa…

નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

Recent News

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…
GUJARAT

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

Jamnagar Police : જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂપિયા...

Read more

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In