• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે. 

મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ

વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.  આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને  ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી. 

ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી

ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે. 

આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો

જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે. 

આ પણ વાંચો: સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે

વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં

વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે. 

ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં

ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.


કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! 2 - image



Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે. 

મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ

વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.  આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને  ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી. 

ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી

ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે. 

આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો

જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે. 

આ પણ વાંચો: સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે

વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં

વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે. 

ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં

ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.


કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે. 

મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ

વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.  આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને  ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી. 

ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી

ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે. 

આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો

જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે. 

આ પણ વાંચો: સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે

વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં

વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે. 

ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં

ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.


કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! 2 - image



Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે. 

મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ

વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.  આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને  ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી. 

ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી

ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે. 

આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો

જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે. 

આ પણ વાંચો: સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે

વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં

વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે. 

ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં

ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.


કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! 2 - image

Next Post
અમદાવાદમાં જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ, વાલીઓ ચિંતિત | Police Rush A…

અમદાવાદમાં જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ, વાલીઓ ચિંતિત | Police Rush A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

Recent News

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …
GUJARAT

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

Earthquake In Amreli: અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો...

Read more

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In