• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાલતુ કૂતરા માટે સ્ટેડિયમ ખાલી કરાવનારા IAS પર સરકાર મહેરબાન! દિલ્હીમાં આપી મોટી જવાબદારી | IAS Sanj…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પાલતુ કૂતરા માટે સ્ટેડિયમ ખાલી કરાવનારા IAS પર સરકાર મહેરબાન! દિલ્હીમાં આપી મોટી જવાબદારી | IAS Sanj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

Load More


IAS Officer Sanjeev Khirwar Back in Delhi : શું તમને સંજય ખિરવાર યાદ છે? એ જ IAS અધિકારીએ જેમણે પત્ની અને પાલતુ કૂતરા સાથે મોર્નિંગ વૉક માટે દિલ્હીનું ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરાવી દીધું હતું. તેમનું પાલતુ કૂતરું આરામથી આંટાફેરા મારી શકે તે માટે ખેલાડીઓને ટ્રેકથી હટાવી દેવાયા હતા. આ મામલે હોબાળો થતાં સરકારે પતિ અને પત્નીની બદલી કરી દીધી હતી. સંજીવ ખિરયારની લદાખમાં તો તેમના IAS પત્ની રિન્કુને અરુણાચલ પ્રદેશ મોકલી દેવાયા હતા. હવે સંજીવ ખિરવારની ફરીથી દિલ્હીમાં બદલી કરાઈ છે. એટલું જ નહીં આ IAS અધિકારીઓ પર નેતાઓના એવા ચાર હાથ છે કે, તેમને દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી સોંપી દેવાઈ છે. 

કોણ છે સંજીવ ખિરવાર? 

સંજીવ ખિરવાર 1994ની બેચમાં IAS અધિકારી છે. વર્ષ 2022માં તેમનો સ્ટેડિયમમાં પાલતુ કૂતરા સાથે આંટા મારવાનો વીડિયો વાઈરલ થયો, તે સમયે તેઓ દિલ્હીમાં રેવન્યુ કમિશનર હતા. દિલ્હીના તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તેમની નીચે કામ કરતાં હતા. આ ઉપરાંત તેઓ પર્યાવરણ વિભાગના સચિવ તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા.

આ દરમિયાન તેમના પર આરોપ લાગ્યો હતો કે, સંજીવ ખિરવાર સાંજના સમયે ત્યાગરાજ સ્ટેડિયમમાં પોતાનો કૂતરો ફેરવી શકે તે માટે પ્રેક્ટિસ કરતા એથ્લેટ્સ અને કોચને નિર્ધારિત સમય કરતા વહેલા (સાંજે 7 વાગ્યે) સ્ટેડિયમ ખાલી કરવા મજબૂર કરતા હતા. આ મુદ્દે વિવાદ થતા અને પાલતુ કૂતરા સાથે વૉક કરતો તેમનો વીડિયો વાઇરલ થતા દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. 

આ ઘટના પછી તેમની લદાખમાં બદલી કરાઈ હતી. જો કે સંજીવ ખિરવારે દાવો કર્યો હતો કે, હા હું ઘણીવાર કૂતરાને લઈને સ્ટેડિયમમાં આવું છું. પરંતુ મેં ખેલાડીઓને પ્રેક્ટિસ અટકાવી નથી. મારા પરના આરોપ પાયાવિહોણા છે. 

સંજીવ ખિરવાર સામે અનેક પડકારો 

અશ્વની કુમાર દિલ્હી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત થયા બાદ આ હોદ્દો ખાલી હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં કચરાના નિકાલ (લેન્ડફિલ સાઇટ્સ), નાણાકીય કટોકટી અને સફાઈ વ્યવસ્થા મુખ્ય છે. ભૂતકાળના વિવાદોને પાછળ છોડીને ખિરવાર દિલ્હીના વહીવટમાં કેવી કામગીરી કરે છે, તેના પર હવે સૌની નજર રહેશે. જો કે, તેમની નિમણૂકથી સોશિયલ મીડિયામાં ફરી એકવાર જૂના વિવાદની યાદ તાજી થઈ છે.

જોગાનુજોગ દિલ્હીમાં અત્યારે રખડતાં કૂતરા સૌથી મોટો ચર્ચાનો વિષય

નોંધનીય છે કે સંજીવ ખિરવારને એવા સમયે દિલ્હીમાં જવાબદારી આપવામાં આવી છે જ્યારે દિલ્હીમાં રખડતાં કૂતરાઓ એક મોટી સમસ્યા બન્યા છે. રખડતાં કૂતરાઓની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ મામલે પશુપ્રેમીઓ તથા રખડતાં કૂતરાઓનો વિરોધ કરનારા સામસામે આવ્યા છે. એવામાં સંજીવ ખિરવાર સામે આ સમસ્યાનું સમાધાન કરવું જ મોટો પડકાર રહેશે. 



Next Post
સાંજે 6 વાગતા જ સાયરન વાગશે, બત્તી ગુલ… ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિ…

સાંજે 6 વાગતા જ સાયરન વાગશે, બત્તી ગુલ... ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

Recent News

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે....

Read more

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In