• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી | ujjain clash be…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી | ujjain clash be…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ujjain Tarana Clash between two groups: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા તરાના કસબામાં ગુરુવારે શરૂ થયેલો સામાન્ય વિવાદ શુક્રવારે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને એક પેસેન્જર બસને આગને હવાલે કરી દીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે તરાનામાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદમાં સોહેલ ઠાકુર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા આ હુમલાના વિરોધમાં શુક્રવારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

હિંસા અને આગજની

શુક્રવારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અજ્ઞાત તોફાની તત્વોએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે અનેક ઘરોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી એક બસને સળગાવી દેતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની કાર્યવાહી: 5 આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ પોતે ઘટનાસ્થળે પહોંચી મોર્ચો સંભાળ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત સોહેલ ઠાકુરની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 5 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોહેલની હાલત હવે સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

ડ્રોનથી રખાશે નજર

તરાનામાં શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. કસબામાં 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તોફાની તત્વોને ઓળખવા માટે ડ્રોન કેમેરા અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.


યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી 2 - image



Ujjain Tarana Clash between two groups: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા તરાના કસબામાં ગુરુવારે શરૂ થયેલો સામાન્ય વિવાદ શુક્રવારે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને એક પેસેન્જર બસને આગને હવાલે કરી દીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે તરાનામાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદમાં સોહેલ ઠાકુર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા આ હુમલાના વિરોધમાં શુક્રવારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

હિંસા અને આગજની

શુક્રવારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અજ્ઞાત તોફાની તત્વોએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે અનેક ઘરોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી એક બસને સળગાવી દેતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની કાર્યવાહી: 5 આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ પોતે ઘટનાસ્થળે પહોંચી મોર્ચો સંભાળ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત સોહેલ ઠાકુરની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 5 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોહેલની હાલત હવે સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

ડ્રોનથી રખાશે નજર

તરાનામાં શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. કસબામાં 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તોફાની તત્વોને ઓળખવા માટે ડ્રોન કેમેરા અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.


યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

Load More



Ujjain Tarana Clash between two groups: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા તરાના કસબામાં ગુરુવારે શરૂ થયેલો સામાન્ય વિવાદ શુક્રવારે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને એક પેસેન્જર બસને આગને હવાલે કરી દીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે તરાનામાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદમાં સોહેલ ઠાકુર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા આ હુમલાના વિરોધમાં શુક્રવારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

હિંસા અને આગજની

શુક્રવારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અજ્ઞાત તોફાની તત્વોએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે અનેક ઘરોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી એક બસને સળગાવી દેતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની કાર્યવાહી: 5 આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ પોતે ઘટનાસ્થળે પહોંચી મોર્ચો સંભાળ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત સોહેલ ઠાકુરની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 5 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોહેલની હાલત હવે સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

ડ્રોનથી રખાશે નજર

તરાનામાં શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. કસબામાં 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તોફાની તત્વોને ઓળખવા માટે ડ્રોન કેમેરા અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.


યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી 2 - image



Ujjain Tarana Clash between two groups: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા તરાના કસબામાં ગુરુવારે શરૂ થયેલો સામાન્ય વિવાદ શુક્રવારે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને એક પેસેન્જર બસને આગને હવાલે કરી દીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે તરાનામાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદમાં સોહેલ ઠાકુર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા આ હુમલાના વિરોધમાં શુક્રવારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

હિંસા અને આગજની

શુક્રવારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અજ્ઞાત તોફાની તત્વોએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે અનેક ઘરોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી એક બસને સળગાવી દેતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની કાર્યવાહી: 5 આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ પોતે ઘટનાસ્થળે પહોંચી મોર્ચો સંભાળ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત સોહેલ ઠાકુરની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 5 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોહેલની હાલત હવે સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

ડ્રોનથી રખાશે નજર

તરાનામાં શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. કસબામાં 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તોફાની તત્વોને ઓળખવા માટે ડ્રોન કેમેરા અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.


યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી 2 - image

Next Post
લોધિકામાં વિવિધ સરકારી સેવાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી

લોધિકામાં વિવિધ સરકારી સેવાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

Recent News

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

Panchmahal News: પંચમહાલના શહેરા નગર સહિત 14થી વધુ ગામોમાં એમજીવીસીએલની 19 ટીમોએ વીજ ચેકિંગ હાથધરી વિજ ચોરો સામે સપાટો બોલાવ્યો...

Read more

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In