• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વારંવાર એસેસમેન્ટ કરવું ટોર્ચર છે ઇન્કમટેક્સ વિભાગને રૂ. બે લાખનો દંડ | Repeated assessment is tortu…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વારંવાર એસેસમેન્ટ કરવું ટોર્ચર છે ઇન્કમટેક્સ વિભાગને રૂ. બે લાખનો દંડ | Repeated assessment is tortu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

Load More


– NDTVના સ્થાપક પ્રણય રોય, રાધિકા રોયને આઈટી દ્વારા હેરાન કરવાના મામલે

– રોય દંપત્તિ સામેની આઇટી વિભાગની નોટિસને મનમાનીભરી કાર્યવાહી ગણાવીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી

– 2009-2010ના આઇટી રિટર્નનું 2011માં એસેસમેન્ટ થયું, 2016માં ફરી આ જ કાર્યવાહી માટે નોટિસ પાઠવાઇ હતી

નવી દિલ્હી : એનડીટીવીના સ્થાપક અને પૂર્વ માલિક પ્રણય રોય અને રાધિકા રોય સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ૨૦૧૬માં રિએસેસમેન્ટની જે નોટિસ પાઠવવામાં આવી હતી તેને દિલ્હી હાઇકોર્ટે રદ કરી દીધી છે. એટલુ જ નહીં આ નોટિસ મોકલવા બદલ ઇન્કમટેક્સ વિભાગને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે પ્રણય રોય અને રાધિકા રોયને ટોકન ખર્ચ તરીકે આપવા આદેશ કર્યો હતો.  

આ સમગ્ર મામલો આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા. લિ. સાથે સંકળાયેલો છે જેમાં પ્રણય રોય અને રાધિકા રોય ડાયરેક્ટર હતા અને ૫૦ ટકા શેર હોલ્ડર પણ હતા. વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના એસેસમેન્ટ માટે આઇટી વિભાગે ૨૦૧૧માં એસેસમેન્ટ ફરી ખોલ્યું હતું, એનડીટીવીના શેરની ખરીદી અને વેચાણ તેમજ આરઆરપીઆર પાસેથી લીધેલી લોનની તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજોની સંપૂર્ણ છણાવટ બાદ, રોય દંપતિનું સ્પષ્ટિકરણ લીધા  બાદ માર્ચ ૨૦૧૩માં રિએસેસમેન્ટ લોનના મુદ્દા પર કોઇ જ વધારા વગર પૂર્ણ કરાયું હતું.  

જોકે બાદમાં અચાનક જ ૨૦૧૬માં આઇટી વિભાગે નવેસરથી રિએસેસમેન્ટ શરૂ કરવા માટે નોટિસ મોકલી હતી. પ્રણય રોય અને રાધિકા રોય બન્નેએ પોતાની આવક ૧.૬૬ કરોડ જાહેર કરી હતી જેને આઇટી વિભાગે સ્વીકારી લીધી હતી અને બાદમાં ૨૦૧૬માં ફરી કાર્યવાહી શરૂ કરી હતી.

 વળી આ કાર્યવાહી પણ વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના આઇટી રિટર્ન સાથે જ જોડાયેલી હતી. આ વખતે આઇટી વિભાગે આઇટી એક્ટની વધુ એક કલમનો ઉપયોગ કરીને વ્યાજ મૂક્ત લોન પર કાલ્પનિક વ્યાજ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આઇટી વિભાગની આ કાર્યવાહીને રોય દંપત્તિ દ્વારા હાઇકોર્ટમાં પડકારાઇ હતી. 

હાઇકોર્ટમાં રોય દંપત્તિના વકીલ સચિત્ર જોલીએ એવી દલીલ કરી હતી કે આ મામલાની અગાઉ જ તપાસ કરી લેવામાં આવી ચુકી છે. એક જ ટ્રાન્ઝેક્શનને વારંવાર ચકાસવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી.

 આ દલીલનો હાઇકોર્ટે સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે એક જ ટ્રાન્ઝેક્શનને અલગ અલગ નજરથી ચકાસવા માટે નક્કી કરાયેલુ એસેસેમેન્ટ વારંવાર ના ખોલી શકાય.

 આ મામલામાં મનમાનીભર્યું વલણ દાખવવામાં આવ્યું છે. જે ભારતના બંધારણના આર્ટિકલ ૧૪, આર્ટિકલ ૧૯ (૧)(જી), આર્ટિકલ ૩૦૦એ હેઠળ અરજદારના મૌલિક અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.   

Next Post
હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…

હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

Recent News

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
INDIA

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

Gold Silver Market Crash: આજે 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વલર્સ એસોસિએશન...

Read more

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In