• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

Load More


No-Confidence Motion Against Speaker Om Birla: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ પ્રથમ દિવસથી જ ભારે હંગામો થવાની પૂરી શક્યતા છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’ દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ આજે રજૂ થશે. 

શું છે વિપક્ષનો આરોપ?

કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ સ્પીકર પર પક્ષપાત કરવાનો અને વિપક્ષી સાંસદોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગઠબંધનના 118 સાંસદોએ આ પ્રસ્તાવના નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. શરૂઆતમાં ખચકાટ અનુભવ્યા બાદ હવે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMCએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

સ્પીકરને હટાવવા માટે જરૂરી બહુમતી

લોકસભા સ્પીકરને તેમના પદ પરથી દૂર કરવા માટે ગૃહના કુલ સભ્યોની બહુમતી હોવી અનિવાર્ય છે. વર્તમાન સમીકરણો મુજબ, સ્પીકરને હટાવવા માટે ઓછામાં ઓછા 272 મતોની જરૂર પડે છે. જોકે, વર્તમાન રાજકીય સ્થિતિ જોતાં વિપક્ષ માટે આ આંકડો હાંસલ કરવો ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, સત્તાધારી NDA ગઠબંધન પાસે અત્યારે 293 સાંસદોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડા કરતાં વધારે છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન INDIA પાસે માત્ર 238 સાંસદોનું જ સમર્થન છે. આમ, વિપક્ષ પાસે જરૂરી બહુમતી ન હોવાને કારણે આ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થવાની શક્યતા નહીંવત્ છે.

બંધારણીય જોગવાઈ અને ઇતિહાસ

ભારતીય બંધારણની કલમ 94(C) મુજબ, સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ લાવતા પહેલા 14 દિવસની નોટિસ આપવી અનિવાર્ય છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર બિરાજમાન થઈ શકશે નહીં, જોકે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે અને મતદાન પણ કરી શકશે.

નોંધનીય છે કે ભારતીય સંસદના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ત્રણ વખત સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ એક પણ પ્રસ્તાવ ક્યારેય પસાર થઈ શક્યો નથી.

એસ. જયશંકર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આપશે નિવેદન

સંસદમાં અત્યારે એક તરફ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવનો ગંભીર મુદ્દો ગાજી રહ્યો છે, તો બીજી તરફ વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને પણ મહત્ત્વની ચર્ચા થવાની છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને રશિયા પાસેથી ઓઇલની ખરીદી પર અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અંગે સરકારનો પક્ષ રજૂ કરશે. વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની પૂરી તૈયારીમાં છે.

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે

ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાંસદોને ‘વ્હીપ’ જારી

આ ઉપરાંત, અન્ય બે મોટા વિવાદો પણ સંસદમાં ગરમાવો લાવી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી અંદાજે 60 લાખ જેટલા નામો હટાવવાનો ગંભીર મુદ્દો અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક કરારો પર વિપક્ષના સવાલો મુખ્ય છે. આ બંને વિષયો પર ગૃહમાં ભારે હોબાળો થવાની શક્યતા સેવાઈ રહી છે.

બજેટ સત્રની આ ગંભીરતા અને મહત્ત્વના એજન્ડાને ધ્યાનમાં રાખીને મુખ્ય રાજકીય પક્ષો સતર્ક થઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના સાંસદોને વ્હીપ જારી કરીને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે કડક આદેશ આપ્યા છે, જેથી મતદાન કે અન્ય મહત્વની પ્રક્રિયા વખતે પક્ષનું સંખ્યાબળ જળવાઈ રહે.


આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા 2 - image

Next Post
અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

Recent News

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…
GUJARAT

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદે રીતે 27 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવા...

Read more

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In