• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

Load More


લોકાભિરામં રણરંગધીરં, રાજીવ નેત્રં, રઘુવંશ નાથં, કારૂણ્યરૂપં.. : મનપાના રામવનમાં નિઃશૂલ્ક પ્રવેશ : રતનપરમાં સમુહ ફરાળ પ્રસાદ : આજે દુર્ગાષ્ટમી નિમિત્તે માતાજીના મંદિરોમાં પણ ભાવિકોની ભીડ ઉમટશે  

 રાજકોટ, : ગત વર્ષે તા. 6 એપ્રિલે અને આ વર્ષે આવતીકાલ ગુરૂવાર તા. 26 માર્ચે રામનવમીની ઉત્સાહ અને ભાવપૂર્ણ મંદિરોમાં તથા ઘરે ઘરે ઉજવણી થશે અને મર્યાદા પુરૂષોત્તમ, કરૂણાના અવતાર, આશરે 7 સહસ્ત્રાબ્દિ પૂર્વે પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામનો જન્મોત્સવ મધ્યાન્હ સમયે ઉજવાશે. મંદિરોમાં બપોરે મહાઆરતી તેમજ પરંપરાગત પંજરીનો પ્રસાદ અને ભક્તો માટે ફરાળ પ્રસાદ સહિત આયોજનોને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 

રાજકોટમાં (1) નાણાવટી ચોકથી સતત 13માં વર્ષે વિહિપ દ્વારા 100થી વધુ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરીને ગોંડલરોડ ઉપર રામજી મંદિરે સમાપન થશે. (2) મહાપાલિકા સંચાલિત અને રાજ્યનું સૌપ્રથમ એકમાત્ર શ્રી રામના જીવનકવન ઉપર આધારિત શ્રી રામ વનમાં આવતીકાલે તમામ વયજુથના લોકોને નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. (3) રતનપર ખાતે રાજ્યનું એકમાત્ર રામચરિત માનસ મંદિર કે જેની દિવાલો ચોપાઈથી સુશોભિત છે ત્યાં ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે અને સવારે 7 વાગ્યાથી દર્શનાર્થીઓનો ધસારો થતો રહે છે. 

સૌરાષ્ટ્રમાં ગામે ગામ પ્રાચીન-અર્વાચીન રામમંદિરો આવેલા છે તો રાજકોટમાં  મનહરપ્લોટ, ગુંદાવાડી સહિત વિસ્તારોમાંદાયકાઓ પુરાના તથા સદી પુરાનુ રઘુનાથજી મંદિર સહિત મંદિરો આવેલા છે જ્યાં ધર્મોત્સવ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે મોટાભાગના ઘરોમાં ઉપવાસ રાખવામાં આવશે જેના પગલે ફરાળ માટેની સામગ્રી સક્કરિયા,રાજગરો,સાબુદાણા,બટાટા સહિતની માંગ વધી હતી. આવતીકાલે ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમી હોવાથી ચોટીલા ડુંગર સહિત માતાજીના મંદિરોમાં પણ ભાવિકો ઉમટશે.

Next Post
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

Recent News

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

મહર્ષિ વાલ્મિકી મૂજબ ચૈત્ર સુદ- 9, કર્ક લગ્ન, પુનર્વસુ નક્ષત્ર હતું  અયોધ્યામાં 7140 વર્ષ પૂર્વે પ્રાગટયઃ તુલસીદાસજીએ લખ્યું છે નવમી...

Read more

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In