![]()
વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.
આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.
![]()
વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.
આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.
![]()
વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.
આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.
![]()
વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.
આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.















