• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

Load More


Bogus Tribals Certificates: ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ (ST) ના બોગસ પ્રમાણપત્રોનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં બિન-આદિવાસી વ્યક્તિઓએ ખોટી રીતે આદિવાસી હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે. આ પ્રમાણપત્રોના આધારે તેઓ શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજકીય ક્ષેત્રે ખોટા લાભો લઈ રહ્યા છે, જે અટકાવવા જરૂરી છે.

56,000 બોગસ પ્રમાણપત્રો રદ કરવાની માંગ ચૈતર વસાવાએ વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું કે, સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર, બરડા અને આલેછના નેસ વિસ્તારમાં રહેતા આશરે 21,913 રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના લોકોને વિશ્લેષણ સમિતિની માન્યતા બાદ લાભ મળવાપાત્ર છે. જોકે, તે સિવાયના અન્ય આશરે 56,000 જેટલા બોગસ એસટી પ્રમાણપત્રો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ તમામ પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને અત્યાર સુધી મેળવેલા તમામ લાભો પરત ખેંચી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારમાં પેન્ડિંગ દરખાસ્ત અંગે રજૂઆત ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકોનો સમાવેશ અનુસૂચિત જનજાતિની યાદીમાં ભૂલથી થઈ ગયો છે, તેમને દૂર કરવા માટે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. પરંતુ આ દરખાસ્ત પર હજુ સુધી કોઈ મંજૂરી મળી નથી. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્રમાં તાકીદ કરે અને 2018, 2020 તથા 2022ના કાયદાકીય સુધારાઓનો અમલ કરી વિશ્લેષણ સમિતિ દ્વારા ખોટા પ્રમાણપત્રો ધરાવનારાઓને ઓળખીને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સરકારી ભરતીમાં 40% કટ-ઓફ રેશિયોનો વિરોધ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વર્ગ-3ની પરીક્ષાઓ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2023ના પરિપત્ર મુજબ રાખવામાં આવેલા 40% કટ-ઓફ રેશિયોને કારણે આદિવાસી સમાજની અનામત બેઠકો ખાલી રહી જતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પરિપત્ર રદ કરી કટ-ઓફ રેશિયો હટાવવાની માંગ કરવામાં આવી છે જેથી આદિવાસી ઉમેદવારોને અનામતનો પૂરેપૂરો લાભ મળી શકે.

સરકારનો પ્રતિસાદ આ મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને આ એક લાંબા સમયનો પ્રશ્ન છે. આ રજૂઆતના અંતે ચૈતર વસાવાએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં આ જટિલ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવશે.

Next Post
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Recent News

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
GUJARAT

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ જોવા મળી હતી. મંગળવારે (24 માર્ચ) પૂર્વ મુખ્યમંત્રી અને...

Read more

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In