• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

Load More


– નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક

– સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા : નડિયાદમાં ગૌવંશના અવશેષો મામલે ઉશ્કેરણી કરનારા નેતાઓની પોલ ખુલી

નડિયાદ : નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવા પાછળ ગૌમાલિકો અને પાલિકાની બેદરકારી જવાબદાર હોવાનું સીસીટીવી ફૂટેજમાં સાબિત થયું છે. હકીકત જાણ્યા વિના હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક તત્વોએ લોકપ્રતિનિધિનું અપમાન કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. માત્ર દૂધ દોહી પશુધનને રઝળતું મૂકી દેનારાઓની પાપલીલાને ઢાંકવા ધામક લાગણીઓ ભડકાવનાર નેતાઓની ઉશ્કેરણીજનક નીતિનો હવે પર્દાફાશ થયો છે.

નડિયાદના છાંટીયાવાડ વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા બે દિવસથી આ મુદ્દે હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક લોકોની ઉશ્કેરણીજનક નીતિ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ઉઘાડી પડી ગઈ છે. હકીકતમાં, મલ્હારપુરાના નાકા પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક વાછરડું મૃત હાલતમાં પડયું હતું. સ્થાનિક રહીશો અને પૂર્વ પ્રતિનિધિઓએ ગૌમાલિકોને આ મૃતદેહ હટાવવા વારંવાર વિનંતી કરી હોવા છતાં, માત્ર દૂધ દોહી ખાવામાં જ રસ ધરાવતા ગૌમાલિકોએ પશુધન પ્રત્યેની સંવેદના નેવે મૂકીને વાછરડું ત્યાંથી હટાવ્યું નહોતું. જેના પરિણામે રખડતા કૂતરાંઓએ આ મૃતદેહને ફાડી ખાધો હતો અને તેનો અંશ ખેંચીને છાંટીયાવાડ સુધી લાવ્યા હતા, જે સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે. 

આ સંજોગોમાં જ્યારે સત્ય સામે હતું, ત્યારે કેટલાક બની બેઠેલા સંગઠનવાદીઓએ કોઈપણજાતની તપાસ વગર શહેરનું વાતાવરણ તંગ કરવાનો અને હિન્દુ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યોે હતો અને લોકપ્રતિનિધિનું પણ જાહેરમાં અપમાન કર્યું હતું. આખી ઘટનામાં ગૌમાલિકોની નિુરતા અને નડિયાદ નગરપાલિકાની સફાઈ પ્રત્યેની ઘોર બેદરકારી જવાબદાર હોવા છતાં, આ મુદ્દાઓને ઢાંકવા માટે ધામક લાગણીઓનો સહારો લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. વગર તપાસે ઉછળતા નેતાઓએ કાઉન્સિલરને ગટર અને પાણી પૂરતું મર્યાદિત રહેવા જેવું નિવેદન આપતા શહેરભરમાં ચર્ચાઓ ઉઠી છે.

પાલિકાની સફાઈ કામગીરીની પોલ ખુલી

શહેરના ભરચક ગણાતા મલ્હારપુરા નાકા પાસે દિવસો સુધી મૃત પશુ પડી રહ્યું હોવા છતાં પાલિકાના આરોગ્ય વિભાગને તેની ગંધ સુદ્ધાં આવી નહોતી. જો સમયસર આ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હોત તો આજે શહેરમાં તંગદિલી સર્જાવાની નોબત જ ન આવત. પાલિકાની આ આળસુ નીતિને કારણે જ કૂતરાંઓએ પશુને ફાડી ખાવાની અને તેના અવશેષો જાહેર માર્ગો પર લાવવાની તક મળી હતી.

ગૌપ્રેમના નામે માત્ર દૂધનો વેપાર કરતા માલિકો

ગૌપ્રેમના ઓઠા હેઠળ માત્ર દૂધનો વ્યવસાય કરતા પશુપાલકોની સંવેદનહીનતા આ ઘટનામાં મુખ્ય ગુનેગાર તરીકે ઉભરી છે. વાછરડું મૃત હોવાની જાણ હોવા છતાં અંતિમ વિધિ કરવાને બદલે તેને જાહેર માર્ગ પર જ રઝળતું મૂકી દઈ ગૌમાલિકોએ નિુરતાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. દૂધ દોહતી વખતે પશુધન પ્રત્યે વ્હાલનો દેખાવ કરતા તત્વો મરણ બાદ જીવને કૂતરાંઓ દ્વારા ફાડી ખાવા માટે નિરાધાર છોડી દે છે. આ પ્રકારના દ્રશ્યોે અનેકવાર સામે આવ્યાં છે. તો બીજીતરફ શહેરભરમાં ગૌમાલિકો, પશુપાલકો રખડતાં છોડી દેતા ગૌધન પ્લાસ્ટિક ખાવા મજબૂર છે, જેથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Post
લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

Recent News

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
GUJARAT

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત:શુક્રવાર:  ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય...

Read more

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In