• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

Load More


જામનગરમાં લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં અંતેવાસી માતાઓને તથા શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટથી સન્માનિત કરવાનો સેવાકીય ઉમદા પ્રયાસ 8- ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો.

શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા માર્ગદર્શનમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા 

શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમના અંતેવાસી માતાઓને સાડી તથા શ્રીરામ વિહાર ટ્રસ્ટની મૂકબધિર બાળાઓને ચણિયાચોળી ની ભેટથી કમાન્ડિંગ ઓફિસર, કમાન્ડર સ્નેહા રાય તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરના નેવલ કેડેટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કમાન્ડર સ્નેહારાય એ જણાવ્યું હતું કે, ‘આજની આ હૃદયસ્પર્શી મુલાકાતમાં અંતેવાસી વૃદ્ધ માતાઓના અમને જે આશીર્વાદ મળ્યા છે તથા મૂક બધિર બાળાઓને સન્માનિત કરવાનો જે અવસર મળ્યો છે તે ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિથી એનસીસી કેડેટ્સમાં સામાજિક સેવાની ભાવના ઉજાગર થાય છે. ભારતીય સેના બોર્ડરને સુરક્ષિત કરી રહી છે તે જ પ્રકારે

દેશની આંતરિક વ્યવસ્થા પણ સુચારુ બની રહે તે માટે આ પ્રકારની સેવાકીય સંસ્થા જે રીતે નિરાધાર વૃદ્ધો અને બાળકો તથા મૂકબધિર બાળકો માટે આવશ્યક તમામ વ્યવસ્થા તેમજ લોકોપયોગી રાહતદરની મેડિકલક્ષેત્રની જે સેવાઓ કરી રહી છે, તે અત્યંત મહત્વનું કાર્ય છે. જે રાષ્ટ્ર સેવાનો ભગીરથ પ્રયાસ છે.’

શ્રી આણદાબાવા સંસ્થાના ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થા 330 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છે. જેમાં છેલ્લા 60 વર્ષથી અસહાય નિરાધાર વૃદ્ધ મહિલાઓ તથા ૩૫ વર્ષથી મૂકબધિર બાળકો માટે આવશ્યક એવી તમામ સેવાઓ વિનામૂલ્યે કરી રહી છે. તેમજ જાહેર જનતા માટે રાહત દરની મેડિકલ સેવાઓ ઉપલબ્ધ પણ ચાલી રહી છે. 

એનસીસી નેવલ યુનિટના ઓફિસર્સ તથા કેડેટ્સ દ્વારા અંતેવાસી વૃદ્ધ મહિલાઓ તથા મૂકબધીર બાળાઓને સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નેવલ એનસીસીનાં ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફને આશીર્વાદ આપતા અંતેવાસી વૃધ્ધ મહિલાઓએ જણાવ્યું હતું કે, ‘દેશની સેવા કરતા સેનાનીઓ આજે અમારે આંગણે આવી અમને સન્માનિત કર્યા,યાદ કર્યા , અમારી સાથે વાતો કરી તેનાથી અમને ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી થઈ છે. જાણે ભગવાને વિશેષ ખુશ થઈને અમને આજના દિવસે તમને મળાવ્યા હોય તેવું અનુભવી રહ્યા છીએ.’

આ સેવાકીય કાર્યક્રમમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસીનાં કમાંડીંગ ઓફિસર, એસોસીએટ એનસીસી ઓફિસર, પીઆઈ સ્ટાફ, કેર ટેકર ઓફિસર તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરનાં કેડેટસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Next Post
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

Recent News

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…
GUJARAT

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

Election Commission Orders Nationwide SIR | ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 13 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યારે SIRની પ્રક્રિયા...

Read more

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In