• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

Load More


‘શિવ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ જવાબદારી, સહનશીલતા અને નિસ્વાર્થ સેવાના સ્વરૂપમાં સમાજમાં હાજર છે.’

ભોળાનાથ શિવ સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ તરીકે માત્ર પૂજા-અર્ચના કે વિધિ સુધી સીમિત નથી, પરંતુ તેઓ જીવન જીવવાની એક શાશ્વત વિચારધારા છે. આજના સમયમાં શિવને માત્ર શિવલિંગ પર દૂધ અર્પણ કરીને, મંત્રોચ્ચાર અથવા ભજન-કીર્તન પૂરતું નહીં રાખતા, તેમના સ્વભાવ, તત્વ અને સંદેશને સમજવાની તાત્કાલિક જરૂર છે.

સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં દેવ અને દાનવો અમૃત માટે મથન કરતા હતા, ત્યારે સૌપ્રથમ અમૃત નહીં પરંતુ ભયંકર હાલાહલ ઝેર બહાર આવ્યું હતું. એવું ઝેર કે જે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે. આ સમયે દેવતાઓ ભયભીત થયા, દાનવો દૂર ભાગી ગયા અને કોઈ પણ આગળ આવ્યું નહીં.

ત્યારે કોઈ શરત વગર, કોઈ સ્વાર્થ વગર અને કોઈ પ્રશંસા માંગ્યા વિના પ્રભુ ભોળાનાથે એ ઝેર પાન કર્યું અને પોતાના કંઠમાં અટકાવી લીધું. આ કારણે તેઓ “નીલકંઠ” તરીકે ઓળખાયા.

આ ઘટના માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ જીવનનું શાશ્વત સત્ય છે. આજના સમાજમાં પણ દરેક પરિવાર, સંસ્થા, વિભાગ અને સમાજમાં કોઈને કોઈ શિવરૂપી પાત્ર હાજર હોય છે.

દેખાવમાં સામાન્ય લાગતી આ વ્યક્તિ ઉપર સૌથી વધુ જવાબદારીઓ અને દબાણોનો ભાર હોય છે.

ઘરના વડા, માતા-પિતા, ભાઈ, કર્મચારી, અધિકારી, નેતા કે કાર્યકર્તા — બહારથી હસતા દેખાતા હોવા છતાં અંદરથી આર્થિક તાણ, નિષ્ફળતાઓ, ટીકાઓ, સંબંધોની તણાવભરી સ્થિતિ અને સમાજની અપેક્ષાઓનું ઝેર એ વ્યક્તિ ચુપચાપ પી રહ્યો હોય છે. તે તૂટે છે, પરંતુ તોડતો નથી; સહન કરે છે, પરંતુ ફરિયાદ નથી કરતો.

સમાજની વિસંગતતા એ છે કે જે વ્યક્તિ પરિવાર કે સંસ્થાને બચાવે છે, એને જ વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે, વધુ ટીકા સહન કરવી પડે છે અને સૌથી ઓછું માન આપવામાં આવે છે. આપણે ઘણી વખત “અમૃત કોણ લાવ્યો?” એ પ્રશ્ન કરીએ છીએ, પરંતુ “ઝેર કોણ પી ગયું?” એ પૂછવાનું ભૂલી જઈએ છીએ.

શિવ બનવું એટલે કમજોર થવું નહીં, પરંતુ સહનશીલ બનવું, જવાબદાર બનવું અને જરૂર પડે ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત રાખવી. શિવ મંદિર સુધી સીમિત નથી; શિવ તો સ્વભાવ છે. જ્યાં કોઈ પોતાનું સુખ બાજુએ રાખીને બીજાનું કલ્યાણ કરે છે, જ્યાં કોઈ બદનામી સહન કરીને પણ સાચો નિર્ણય લે, અને એકલો ઊભો રહી સત્યનો માર્ગ પસંદ કરે છે — ત્યાં શિવ હાજર છે.

આ સંદર્ભે સમાજને સંવેદનશીલ બનવાની અને પોતાના જીવનમાં રહેલા શિવરૂપી પાત્રને ઓળખવાની અપીલ કરવામાં આવે છે. ઓછામાં ઓછું એટલું તો કહીએ —

“હું જાણું છું, તું કેટલું સહન કરે છે.”
કારણ કે જવાબદારીના ભારણ રૂપી ઝેર પી જનારને દવા કરતાં વધુ સમજ, માન અને સંવેદનાની વધુ જરૂર હોય છે.
શિવ સર્વત્ર છે….

આર.જે.રામ…(ગોધરા)

Next Post
CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…

CM યોગીએ દિલ્હીની સરખામણી 'ગેસ ચેમ્બર' સાથે કરી, કહ્યું- 'તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો...' | Nationa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In