• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

Load More


Rahul Gandhi On India Oil Crisis : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની અસર છેક ભારત સુધી પહોંચી છે. યુદ્ધ બાદ ઈરાને સૌથી વ્યસ્ત વેપારી જળમાર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માંથી કોઈપણ શીપના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરના અનેક શીપ ત્યાં અટકી પડ્યા છે. આ યુદ્ધના કારણે ભારતની મુશ્કેલી વધવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે.

આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘વિશ્વ એક અસ્થિર સમયમાંથી પ્રવેશી ગયું છે. આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં છે, કારણ કે આપણી ઓઇલ જરૂરીયાતમાંથી 40 ટકાથી વધુનો ભાગ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી થઈને ભારત આવે છે. LPG અને LNGની સ્થિતિ તેનાથી પણ વધુ બદતર છે.’

હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ પર હુમલો, PM ચૂપ : કોંગ્રેસ સાંસદ

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે, ‘ઈરાન સાથેનો સંઘર્ષ આપણા પડોશ સુધી પહોંચી ગયો છે. હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધજહાજ ડુબાડી દેવાયું છે, છતાં આપણા વડાપ્રધાને આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરી નથી. આવી સ્થિતિમાં આપણને એક સ્થિર નેતૃત્વની જરૂર છે, જોકે તેનાથી વિપરીત ભારત પાસે એક એવા વડાપ્રધાન છે, જે સમાધાનકારી છે અને સ્વતંત્ર નિર્ણયશક્તિને ત્યાગી દીધી છે.’

ઓઇલની સપ્લાય અટકી, કિંમતોમાં બે ટકાથી વધુનો વધારો

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભયંકર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા છ દિવસ ચાલી રહેલા આ યુદ્ધમાં ઈરાનની સ્થિતિ બદથી પણ બદતર થઈ ગઈ છે. બીજી તરફ ઈરાને માત્ર ઈઝરાયલ પર જ નહીં કતર, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલાઓ કરી રહ્યો છે. આ કારણે ભારતની ઓઇલ સપ્લાય પર પણ મોટી અસર થઈ છે. આ તણાવના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં બે ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ

હોર્મુઝમાં અનેક ટેન્કરો ફસાયા

ઓઇલ સપ્લાયમાં ધરખમ ઘટાડો થવાના કારણે, હોર્મુઝમાં અનેક ટેન્કરો ફસાઈ જવાના કારણે, આ ઉપરાંત સાઉદી અરેબિયાએ ઓઇલ સપ્લાય પર કામ મૂકવાના કારણે તેની કિંમતોમાં ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી પસાર થઈ રહેલા એક કન્ટેનર જહાજ પર પ્રોજેક્ટાઇલથી હુમલો થવાથી ખૂબ નુકસાન થયું છે.

ક્રૂડ ઓઇલ, LPG, LNG મામલે ભારતની સ્થિતિ શું?

સરકારી સૂત્રોના રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઇલ, એલપીજી અને એલએનજી મામલે ભારતની વર્તમાન સ્થિતિ સુરક્ષિત છે. દેશ પાસે લગભગ 25-25 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો સ્ટોક પડ્યો છે. દેશમાં ક્રૂડ ઓઇલની જેટલી જરૂરીયાત છે, તેમાંથી 85 ટકા આયાત કરવામાં આવે છે અને આમાંથી 60 ટકા ક્રૂડ ઓઇલ મિડલ-ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે, જે હોર્મુઝના રસ્તેથી ભારત પહોંચાડવામાં આવે છે. હાલ ઈરાને હોર્મુઝ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેના કારણે સપ્લાયને ભયાનક અસર થઈ છે.

આ પણ વાંચો : ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ

Next Post
મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

Recent News

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…
GUJARAT

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

Jetalpur Swaminarayan Temple 200th Anniversary: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્માણ કરેલા નવ મંદિરો પૈકીના મૂર્ધન્ય સમાન જેતલપુરધામમાં અત્યારે ઉત્સવનો...

Read more

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In