• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

Load More


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’

Next Post
‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

Recent News

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…
GUJARAT

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં આવેલી કેશવ બ્લિઝ સ્કીમના ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનોના અવેજ પેટે રૂ. ૨૬ લાખ ચૂકવ્યા હોવા...

Read more

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In