
– ઉનાળાની શરૂઆતના પ્રારંભમાં જ
– વાણીયાવડ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવામાં આવી છતાં પાણી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ
નડિયાદ : મહુધા તાલુકાના અલીણા ગામમાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની મુશ્કેલી નિવારવા માટે નવી પાઇપલાઇન નાખવામાં આવી છે. આમ છતાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી ન આવતું હોવાની બુમ ઉઠવા પામી છે. હજુ તો ગરમી શરૂઆત થઇ છે, ત્યારે સ્થાનિક રહીશોને પાણી મેળવવા માટે વલખાં મારવાં પડતા હોય ભારે આક્રોશ વ્યાપ્યો છે.
<a href=
<p>The post મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન first appeared on gandhinagarmetro.com.</p>















