• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

Load More


– ધર્માંતરણ અંગે સુપ્રીમનો મહત્વનો ચુકાદો

– હિન્દુ, શીખ, બૌદ્ધ સિવાયના ધર્મમાં ગયા બાદ અનામત, એટ્રોસિટી કાયદાનો ઉપયોગ ના કરી શકો : સુપ્રીમ

નવી દિલ્હી : ધર્માંતરણને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઇ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના કોઇ પણ ધર્મમાં જાય તો તેને અનામતનો લાભ નહીં મળે, એટલુ જ નહીં આવી વ્યક્તિને એસસી, એસટી કાયદા અંતર્ગત એટ્રોસિટી સામે જે રક્ષણ મળતું હતું તે પણ નહીં અપાય. એટલે જો કોઇ વ્યક્તિ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેને અનામત અને એસસી, એસટી કાયદાના લાભથી દૂર કરી દેવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો, અગાઉ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જો એસસી સમાજ સાથે જોડાયેલી વ્યક્તિ હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મમાં જાય તો તે તાત્કાલીક અસરથી અનામતનો લાભ ગુમાવી દે છે. સુપ્રીમ કોર્ટમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના આ ચુકાદાને પડકારાયો હતો, જોકે સુપ્રીમે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ વ્યક્તિ ધર્માંતરણ કરી લીધા બાદ પાછી હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મમાં પરત ફરે તો ફરી પાછા તે અનામત અને એસસી, એસટી કાયદા હેઠળના રક્ષણ માટે દાવો કરી શકે છે પરંતુ તેણે એ સાબિત કરવું પડશે કે તેનો જન્મ એસસી સમાજમાં થયો હતો, ધર્મમાં પાછા આવ્યા તેના પુરાવા આપવા પડશે, તેમના સમાજના લોકોએ તેમનો સ્વીકાર કર્યો છે તે પણ સાબિત કરવું પડશે. આ સમગ્ર મામલો આંધ્ર પ્રદેશના એક પાદરી સાથે સંકળાયેલો છે.

Next Post
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

Recent News

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
GUJARAT

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

મુંબઈ : વર્તમાન એટલે કે નાણાં વર્ષ ૨૦૨૬ સમાપ્ત થવાને હવે એક સપ્તાહનું છેટુ છે ત્યારે ડિજિટલ પેમેન્ટસ પ્લેટફોર્મ યુનિફાઈડ...

Read more

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In