• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે | relics of lord buddha…

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે | relics of lord buddha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

Load More


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાનારા એક પ્રદર્શનમાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.આ  પ્રદર્શનનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શ્રીલંકાની સરકારના સહયોગથી થઈ રહ્યું છે.શ્રીલંકામાં  બહુમતી લોકો બૌધ્ધ ધર્મનું પાલન કરે છે ત્યારે ભારતની પ્રાચીન અને ભવ્ય બૌધ્ધ પરંપરાની ઝલક ત્યાંના લોકોને મળે તે માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે.

મળતી વિગતો પ્રમાણે તા.૩ના રોજ અસ્થિ જેમાં સચવાયેલા છે તે પાત્રને  આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટના મ્યુઝિયમમાંથી એરપોર્ટ સુધી સન્માન સાથે લઈ જવાશે. અસ્થિને વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી કોલંબો લઈ જવામાં આવશે.સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓ તેમજ બૌધ્ધ ધર્મગુરુની સાથે આર્કિઓલોજી વિભાગના ચાર અધ્યાપકો પણ કોલંબો જશે.

તા.૪ થી ૧૧ ફેબુ્રઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, ભગવાન બુધ્ધના અસ્થિ આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે.આ અસ્થિ જ્યારથી મળ્યા છે ત્યારથી તેને આર્કિઓલોજી વિભાગમાં જ સાચવીને રાખવામાં આવ્યા છે.છેલ્લા બે દિવસથી અસ્થિને મોકલવા માટે ફેકલ્ટી સત્તાધીશો અને સ્થાનિક તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે.

સંશોધકોને દેવનીમોરી સાઈટ પરથી ૧૯૬૦માં  પવિત્ર અસ્થિ મળ્યા હતા 

 એમ.એસ.યુનિવસટીના આકઓલોજી વિભાગના પ્રોફેસર આર એન મહેતા તેમજ એસ એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ  સંશોધકોએ  ૧૯૬૦ થી ૧૯૬૩ના સમયગાળામાં સાંબરકાંઠા જિલ્લામાં આવેલી અને ભગવાન બુધ્ધના સમયકાળની મનાતી  દેવનીમોરી સાઈટ ખાતે ઉત્ખનન હાથ ધર્યું હતું.જેમાં તે સમયની ધાતુનું એક પાત્ર મળ્યું હતું. તેના પર ભગવાન બુધ્ધના અસ્થિ આ પાત્રમાં સચવાયેલા છે તેવો ઉલ્લેખ પણ હતો.ત્યારથી આ અસ્થિ આકઓલોજી વિભાગમાં સાચવવામાં આવ્યા છે.

Next Post
સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદકો માર્યો | A young man jumped into the river from the Sav…

સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદકો માર્યો | A young man jumped into the river from the Sav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

Recent News

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…
GUJARAT

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

Jamnagar : ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 6 અને...

Read more

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગરના વકીલ મંડળના હોલમાં આજે બાર કાઉન્સિલની ચૂંટણી માટેના મતદાનનો થયો પ્રારંભ | Voting for the Ba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In