• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.



Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

Load More



Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.



Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.

Next Post
વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

Recent News

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …
INDIA

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

Jamnagar Water Shortage : જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.24 ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે....

Read more

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In