• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…
0
VIEWS
Share on FacebookShare on Twitter



INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, “24 કલાક રાહ જુઓ.” સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.



INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, “24 કલાક રાહ જુઓ.” સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

Load More



INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, “24 કલાક રાહ જુઓ.” સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.



INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, “24 કલાક રાહ જુઓ.” સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.

Next Post
બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

Recent News

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…
GUJARAT

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ,રવિવાર શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે...

Read more

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

જૂનાગઢમાં સાધુ-સંતોની શાહી રવેડીનો પ્રારંભ, ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન, શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In