• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

Load More


– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સર, પરીક્ષા વગેરે કારણોસર પાછી ઠેલાઈ 

– મેયર સહિતના 51 નગરસેવકો હવે 7 દિવસ સત્તામાં રહેશે, ત્યારબાદ વહીવટદાર તમામ નિર્ણયો કરશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ આગામી થોડા દિવસમાં પૂર્ણ થઈ રહી છે પરંતુ હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેથી ચૂંટણી પાછી ઠેલાશે અને મહાનગરપાલિકામાં વહીવટદાર મુકાશે તેમ જણાય રહ્યુ છે. ચૂંટણી સુધી વહીવટદાર કામગીરી કરશે. 

મહાનગરપાલિકાની ચૂંટણી પાંચ વર્ષ પૂર્વે યોજાય હતી અને આગામી તા. ૯ માર્ચ-ર૦ર૬ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી છે પરંતુ સુધી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેથી આગામી તા. ૧૦ માર્ચ-ર૦ર૬થી રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર મુકવામાં આવશે. સરની કામગીરી, પરીક્ષા વગેરે કારણોસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થશે તેમ જણાય રહ્યુ છે. ભાવનગર મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડ છે અને પર નગરસેવક છે, જેમાં ભાજપના ૪૪ નગરસેવક અને કોંગ્રેસના ૮ નગરસેવક છે. ભાજપના એક મહિલા નગરસેવકનું નિધન થયુ છે તેથી હાલ પ૧ નગરસેવક છે. મેયર સહિતના પ૧ નગરસેવકો હવે સાત દિવસ સત્તામાં રહેશે અને ત્યારબાદ મહાનગરપાલિકાનો વહીવટ વહીવટદાર સંભાળશે. 

સરકાર દ્વારા વહીવટદાર તરીકે કમિશનરને મુકવામાં આવે છે કે અન્ય અધિકારીને મુકવામાં આવશે ? તેને લઈ ચર્ચા જામી છે પરંતુ મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરેની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે ત્યારે તમામ જગ્યાએ નવા વહીવટદાર મૂશ્કેલ છે તેથી સ્થાનિક અધિકારીઓને જ જવાબદાર સોંપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. વહીવટદાર મુકયા બાદ તમામ નિર્ણયો વહીવટદાર કરશે તેથી રાજકીય હસ્તક્ષેપ ઘટી જશે તેમ ચર્ચાય રહ્યુ છે. શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ-મે માસમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. 

ભાવનગર મહાપાલિકામાં 11મી વખત વહીવટદાર મુકાશે 

ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના ૧૯૮રમાં થઈ હતી. મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં જુદા જુદા સમયે ૧૦ વખત વહીવટદાર મુકવામાં આવ્યા છે અને હવે ૧૧મી વખત વહીવટદાર મુકવામાં આવશે તેમ જણાય રહ્યુ છે. વહીવટદાર તરીકે સરકાર કોની નિમણુંક કરે છે ? તેની રાહ જોવી જ રહી.

Next Post
ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત | Youth dies in bike car collision in Ghogha

ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત | Youth dies in bike car collision in Ghogha

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

Recent News

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…
GUJARAT

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

Vadodara Fire : વડોદરા નજીક આવેલા આલમગઢ ગામે એક મકાનમાં પરોઢિયે ભીષણ આગ લાગતા પરિવારજનો બચાવ થયો હતો. કોટંબી ક્રિકેટ...

Read more

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In