• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

Load More



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

અંબાજી - "ચૈત્રી સુદ પુનમ - શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

Recent News

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …
GUJARAT

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત સેન્સ પ્રક્રિયા યોજાઈ...

Read more

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In